વિશ્વ પર્યાવરણ દિવસ 2026: સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ, હરિત વિકાસનો સંકલ્પ
એકતા નગરમાં જૈવ વૈવિધ્ય સંવર્ધન અને ટકાઉ વિકાસ પર ભાર; અધિકારીઓ અને પ્રવાસીઓએ મળીને લીલા ભવિષ્ય માટે સંકલ્પ લીધો એકતા નગર વિશ્વ પર્યાવરણ દિવસ–2026ના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા નગર સ્થિત શ્રેષ્ઠ ભારત ભવનના નવનિર્મિત ઉદ્યાનમાં વિશેષ વૃક્ષારોપણ અને સંકલ્પ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યના સંવર્ધન અને ટકાઉ વિકાસ અંગે…
