ખાલિસ્તાનીઓએ ગુરૂદ્વારામાં ભારત વિરોધી પોસ્ટર્સ ન હટાવ્યા
ફરિયાદ મળ્યા બાદ કેનેડાની સરકારે પોસ્ટરો હટાવવાના આદેશ આપ્યા હતા, જોકે હજી સુધી ખાલિસ્તાનીઓએ આ પોસ્ટરો અને બેનરો હટાવ્યા નથી ઓટાવા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ખાલિસ્તાનીઓને એટલા માથે ચઢાવ્યા છે કે હવે તેઓ બેલગામ થઈ ચુકયા છે. કેનેડાની સરકારનો આદેશ માનવા માટે પણ તૈયાર નથી. ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા બાદ કેનેડાના એક ગુરુદ્વારામાં ભારતીય ડિપ્લોમેટ્સની…
