શિક્ષકો અંગેના વિવાદિત નિવેદન બાદ રાજ્ય કૃષિ મંત્રી રમેશ કટારાએ માફી માગી
શિક્ષક સંગઠનોના વિરોધ અને રાજકીય દબાણ વચ્ચે નિવેદન પર ખેદ વ્યક્ત કર્યો ગોધરા શિક્ષકો અંગે કરાયેલા વિવાદિત નિવેદનને લઈને રાજ્યના કૃષિ મંત્રી રમેશ કટારા આખરે બેકફૂટ પર આવ્યા છે. ગોધરામાં યોજાયેલા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ દરમિયાન આપેલા નિવેદનથી સર્જાયેલા વિવાદ બાદ મંત્રીએ જાહેરમાં માફી માગી છે અને પોતાના શબ્દો પાછા ખેંચ્યા છે. મંત્રીએ જણાવ્યું કે…
