અજિત પવાર જૂથે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધન મહાયુતીની જાહેરાત કરી

પ્રફુલ પટેલે પાર્ટી પર દાવો કરી જયંત પાટીલને મહારાષ્ટ્રના પ્રદેશ અધ્યક્ષ પદેથી હટાવી દીધા, હટાવીને સુનિલ તટકરેને મહારાષ્ટ્રની જવાબદારી સોંપવાનો નિર્ણય મુંબઈમહારાષ્ટ્રમાં રાજકારણમાં છેલ્લા 2 દિવસથી મહાયુદ્ધ ચાલી રહ્યું છે. 9 ધારાસભ્યો સાથે અજિત પવારનું શિંદે સરકારમાં જવું… આ ઘટના બાદ એનસીપી નેતા શરદ પવાર દ્વારા આ 9 સામે કાર્યવાહી કરવી સહિતની ઘટનાઓ વચ્ચે વધુ…

સુપ્રીમ કોર્ટ શરૂ, અનેક મહત્વપૂર્ણ નિર્ણયોની શક્યતા

ઉનાળુ વેકેશન બેન્ચે 2,000 થી વધુ કેસોની સુનાવણી કરી હતી અને 700 કેસોનો નિકાલ કર્યો હતો નવી દિલ્હી42 દિવસના ઉનાળુ વેકેશન બાદ આજથી સુપ્રીમ કોર્ટ ખુલશે. દરમિયાન મણિપુર હિંસા અને અતીક અહેમદ અને અશરફની હત્યાની ન્યાયિક તપાસ માટે તેની બહેન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આજે સુનાવણી શરૂ થઈ શકે છે. આ સાથે સમલૈંગિક…

પ્રેમ સબંધમાં પતિએ પત્નીનું નાક કાપી નાખ્યું

પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પત્નીની ફરિયાદ પર આરોપી પતિ વિરુદ્ધ પોલીસે કેસ દાખલ કરી તેની ધરપકડ કરી લખીમપુર ખીરીઉત્તર પ્રદેશના લખીમપુર ખીરીથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ત્યાં પતિએ બીજી મહિલા સાથે ચાલી રહેલા પ્રેમ સબંધના ચક્કરમાં પોતાની પત્નીનું નાક કાપી નાખ્યુ છે. પીડિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે જ્યાં તેની હાલત…

ભાજપ સમાજમાં ખાઈ પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યો છેઃ શરદ પવાર

મહારાષ્ટ્રના લોકોએ એકતાની તાકાત બતાવવી પડશે, ચૂંટાયેલી સરકારોને પણ પાડી દેવાના પ્રયાસો થઈ રહ્યા છે, આ સાંખી નહીં લેવાય સતારાશરદ પવાર મહારાષ્ટ્રના સતારા પહોંચ્યા છે. અહીં તેઓ એક મોટી સભાને સંબોધી રહ્યા છે. તેમની આ સભાને શક્તિપ્રદર્શન માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલાં જ તેમના ભત્રીજા અને એનસીપી નેતા અજિત પવારે…

અજિત પવાર સહિત આઠ બળવાખોરને અયોગ્ય જાહેર કરવા પંચમાં અરજી

બળવાખોર સભ્યોને અયોગ્ય જાહેર કરવાની અરજી વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને મોકલી દેવામાં આવી હોવાની પક્ષની સ્પષ્ટતા મુંબઈમહારાષ્ટ્ર નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ જયંત પાટીલે કહ્યું છે કે તેમની પાર્ટીએ અજિત પવાર અને અન્ય આઠ બળવાખોર નેતાઓને અયોગ્ય જાહેર કરવા માટે ચૂંટણીપંચ સમક્ષ અરજી કરી છે. રવિવારે મોડી રાત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા પાટીલે કહ્યું કે…

સીઆરએસે બાલાસોર ટ્રેન દુર્ઘટના માટે માનવિય ભૂલને જવાબદાર ગણાવી

સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી બાલાસોરઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટનાના એક મહિના પછી કમિશનર ઑફ રેલવે સેફ્ટી (સીઆરએસ) એ અકસ્માત માટે ‘માનવીય ભૂલ’ ને જવાબદાર ગણાવી છે. આ સાથે સીઆરએસએ કોઈપણ પ્રકારની તોડફોડ કે ટેકનિકલ ખામી હોવાની વાતને ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 293 લોકોના મોત થયા…

હનિટ્રેપથી ધર્મપરિવર્તનના કેસમાં સહારનપુરથી ત્રણની ધરપકડ

આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આરોપીઓ દ્વારા સોશિયલ મીડિયા પર ધર્માંતરણ અંગે પોસ્ટ કરવામાં આવેલી સામગ્રીની તપાસ કરવામાં આવી લખનૌઆતંકવાદ વિરોધી દળ (એટીએસ) એ ધર્મ પરિવર્તન મામલે સહારનપુરથી ત્રણ લોકોની ધરપકડ કરી છે. ત્રણેય આરોપીઓ અન્ય ધર્મના યુવકોને પોતાની નજીક લાવ્યા બાદ હની ટ્રેપ દ્વારા તેમનું ધર્મપરિવર્તન કરાવતા હતા.ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ નાઝિમ હસન…

બિહારમાં માતાની હત્યા બાદ ભત્રિજાને ત્રીજા માળેથી ફેંકી દીધો

પરિવારમાં લાંબા સમયથી ચાલી રહેલા પરસ્પર વિવાદને ઘટનાનું કારણ જણાવવામાં આવી રહ્યું છે પોલીસે આરોપીની ધરપકડ કરી બક્સરબિહારના બક્સર જિલ્લામાં સોમવારે સવારે પારિવારિક વિવાદમાં ડબલ મર્ડરની સનસનીખેજ ઘટના સામે આવી છે. એક યુવકે તેની માતાને લોખંડનો સળિયો મારી ક્રૂર હત્યા કરી નાખી છે.ત્યારબાદ આરોપી યુવકે તેના જ ભત્રીજાને ઘરના ત્રીજા માળેથી નીચે ફેંકી દીધો જેના…

અજિત પવાર ટૂંકમાં શિંદેનું સ્થાન રહેશેઃ સામના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં ભાજપે મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિને ગંદકીમાં ધકેલી દીધી મુંબઈઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની શિવસેના (યુબીટી) એ સોમવારે દાવો કર્યો હતો કે એનસીપી નેતા અજિત પવાર ટૂંક સમયમાં મુખ્યમંત્રી શિંદેનું સ્થાન લેશે. ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા અજિત પવાર રવિવારે તેમના ધારાસભ્યો સાથે નાટકીય રીતે ભાજપની આગેવાની હેઠળની…

કર્ણાટકમાં ચૂંટણી જીત્યા એટલે રાહુલ હદ પાર કરે છેઃ જી કિશન રેડ્ડી

ભાજપ બીઆરએસ કે કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને આગામી ચૂંટણી નહીં લડેઃ રેડ્ડી હૈદ્રાબાદતેલંગાણામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બીઆરએસને બીજેપીની બી ટીમ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, કેસીઆરનું રિમોટ કંટ્રોલ પીએમ મોદી પાસે છે. આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીએ પલટવાર કર્યો છે. જી કિશન રેડ્ડીએ મોટું નિવેદન આપતા કહ્યું કે, રાહુલ ગાંધી હદથી…

સીબીએસઈએ ધોરણ-10-12ના વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન બહાર પાડી

છ જુલાઈ પહેલા વિદ્યાર્થીઓને શાળા અને પરીક્ષા કેન્દ્રનો સંપર્ક કરવા સુચનાનવી દિલ્હીઉનાળાનું વેકેશન સમાપ્ત થઈ ગયું છે અને રાજધાની દિલ્હી સહિત ઘણા રાજ્યોની સ્કુલો ખુલી ગઈ છે અને વિદ્યાર્થીઓનું ભણતરણ શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડની સ્કુલો પણ ખુલી ગઈ છે. તો સીબીએસઈ બોર્ડ ધોરણ-10 અને ધોરણ-12ની સપ્લીમેન્ટ્રી પરીક્ષાઓની તૈયારીઓમાં લાગી ગઈ છે….

વિપક્ષોની બીજી મહાબેઠક 17-18 જુલાઈએ બેંગલુરૂમાં યોજાશે

કોંગ્રેસના વેણુગોપાલે પટનાની વિપક્ષની સર્વપક્ષીય બેઠકની સફળતા બાદ બીજી બેઠકના આયોજનની જાહેરત કરી, દેશની સામે મજબૂત વિઝન રજૂ કરવાનો દાવો નવી દિલ્હી23 જૂને પટણામાં વિપક્ષની મોટી બેઠક થઇ હતી. હવે કોંગ્રેસ શાસિત રાજ્ય કર્ણાટકમાં વિપક્ષની બીજી મોટી બેઠક યોજવા જઈ રહી છે. કોંગ્રેસના મહાસચિવ કેસી વેણુગોપાલે જણાવ્યું છે કે, આગામી બેઠક બેંગલુરુમાં 17-18 જુલાઈએ યોજાશે….

એનસીપીએ અજિત પવાર અને આઠ બળવાખોર એમએલએને બરતરફ કર્યા

બરતરફ થયેલા નેતાને પાર્ટીના ચિહનનો ઉપયોગ કરવા મુદ્દે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી, જયંત પાટીલના આ નિર્ણયને પાર્ટીના પ્રમુખ શરદ પવારનું સમર્થન મુંબઈમહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના સાામે બળવો કરીને એકનાથ શિંદેએ સરકાર બનાવ્યાના એક વર્ષમાં ફરી વધુ એક વાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)માં બળવો કરીને અજિત પવારે શિંદે-ફડણવીસને ટેકો આપીને નાયબ મુખ્ય પ્રધાનપદ લીધા પછી આજે શરદ…

કોર્ટ ઘણું કામ કરે છે પણ તેની હેડલાઈ બનતી નથીઃ ડીવીય ચંદ્રચૂડ

અદાલતે પોતાનું માર્કેટિંગ કરવું જોઈતું હતું ત્યારે તેણે એવું ન કર્યું કારણ કે તેને લાગ્યું કે ન્યાયતંત્રને માર્કેટિંગની જરૂર નથી શ્રીનગર મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ હાલ જમ્મુ અને કાશ્મીરના પ્રવાસ પર છે આ દરમિયાન તેમણે શ્રીનગરમાં સંબોધન કર્યું હતું જેમા તેમણે ન્યાયિક પ્રણાલીની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે અમારા નિર્ણયો પર વારંવાર ચર્ચા…

ઈ-રિક્ષા બેટરી ચાર્જર ચોરીના વિવાદમાં બે જૂથો વચ્ચે અથડામણ

બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો એટલું જ નહીં ભયંકર બોમ્બમારો પણ થયો ધનબાદ ધનબાદ જિલ્લામાં ઈ-રિક્ષાના બેટરી ચાર્જરની ચોરીના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ બાબતે બે જૂથો વચ્ચે ઉગ્ર પથ્થરમારો થયો હતો. એટલું જ નહીં ભયંકર બોમ્બમારો પણ થયો હતો. ઘટનાને જોતા જિલ્લા મુખ્યાલયથી વધારાનું પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું…

મુંબઈ એરપોર્ટ પરથી હેરોઈન ભરેલી 43 કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવતોઆફ્રિકન તસ્કર પકડાયો

આ તસ્કરના પેટમાંથી કેપ્સૂલમાં છૂપાવેલ ૫૦૪ ગ્રામ હેરોઇનનો જથ્થો બહાર કાઢવામાં આવ્યો હતો, જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં પાંચ કરોડ રૃપિયા જેટલી થાય છે મુંબઇ   ડાયરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)એ મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પાંચ કરોડની કિંમતની હેરોઇનની કેપ્સૂલ પેટમાં છુપાવીને લાવેલ એક આફ્રિકન (બેનીનનો નાગરિક) તસ્કરની ધરપકડ કરી હતી. આ વ્યક્તિને…

મુંબઈમાં પાંચ દિવસમાં જૂનનો 95 ટકા કરત વધુ વરસાદ વરસ્યો

આવતા  ચાર દિવસ દરમિયાન મધ્ય મહારાષ્ટ્રનાં પુણે, કોલ્હાપુર, સાતારામાં અનરાધાર વરસાદવરસે તેવાં કુદરતી પરિબળો ઘુમરાઇ રહ્યાં છે મુંબઇ    ૨૦૨૩નું ચોમાસુ મુંબઇમાં ભરપૂર વરસી રહ્યું છે. ખાસ  કરીને ૨૯,જૂને, શુક્રવારે તો  મુંબઇનાં પશ્ચિમનાં પરાં બોરીવલી, કાંદિવલી,મલાડથી લઇને અંધેરી સુધી અનરાધાર વરસાદ વરસ્યો હતો. પૂર્વનાં પરાં પવઇ,ઘાટકોપર, મુલુંડ, કુર્લામાં પણ  સારી વર્ષા થઇ હોવાના સમાચાર મળે…

બાલાસોર ટ્રેન દુર્ઘટના સંદર્ભે દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજરની હકાલપટ્ટી

અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા અને કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા જનરલ મેનેજર તરીકે નિમણૂકને મંજૂરી આપી બાલાસોર ઓડિશામાં બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ સાઉથ ઈસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર અર્ચના જોશીને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. કેબિનેટની નિમણૂક સમિતિએ અનિલ કુમાર મિશ્રાની દક્ષિણ પૂર્વ રેલવેના નવા…

પાકિસ્તાન દ્વારા યુપીના પોલીસ અધિકારીઓને હનિટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ

ભારતીય મોબાઈલ નંબરોથી સુંદર મહિલાઓની તસવીરો પર સોશિયલ મીડિયા દ્વારા ઓફિસર અને તેમના પરિવારને ફસાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનો ઘટસ્ફોટ લખનૌ પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ ઓપરેટિવ યુપી પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારોને હની ટ્રેપમાં ફસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઈન્ટેલિજન્સ હેડક્વાર્ટર દ્વારા તમામ પોલીસ કમિશનરો, જિલ્લાઓના એસપી, આઈજી રેન્જ, એડીજી ઝોન તેમજ પોલીસ વિંગના તમામ વડાઓને…

સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે, 11 ઓગસ્ટ સુધી ચાલશે

23 દિવસના સત્રમાં કુલ 17 બેઠકો થશે, માનવામાં આવી રહ્યું છે કે મોદી સરકાર આ સત્રમાં યુનિફોર્મ સિવિલ કોડ બિલ રજૂ કરી શકે છે નવી દિલ્હી સંસદનું ચોમાસુ સત્ર 20 જુલાઈથી શરૂ થશે. આ અંગેની માહિતી કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ ટ્વીટ કરીને આપી હતી. તેમણે ટ્વીટ કરીને જણાવ્યુ હતું કે સંસદનું ચોમાસુ સત્ર 20મી…