કલ્યાણ યોજનાઓ-હિંદુ અસ્મિતાએ ભાજપને વિજય અપાવ્યો
વિશ્લેષકો તેમ પણ કહે છે કે ‘હીન્દી હાર્ટલેન્ડ’ પર ભાજપનો પૂરો પ્રભાવ છે, બીજી તરફ તે જ વિસ્તારમાં કોંગ્રેસને લોસ, કોંગ્રેસને નિર્બળ બનાવી રહ્યો છે નવીદિલ્હી ભાજપની વિજયી ધાર હજી પણ ચાલુ રહેવા સંભવ છે તેમ કહેતા વિશ્લેષકો જણાવે છે કે, ભાજપની કલ્યાણ-યોજનાઓ તેમની હિન્દુ અસ્મિતાને લીધે ભાજપે ૨૦૨૨માં ઉ.પ્ર.માં વિજય પ્રાપ્ત કર્યો હતો. આ…
