અનુષ્કા-આથિયાની વાત-ચીતના નિવેદન પર લોકો ભજ્જીથી નારાજ

બોલિવૂડના અભિનેત્રીઓ પર હરભજનની ટીપ્પણી પર લોકોએ આક્રોશ ઠાલવ્યો, કેટલાકે તેના અભિપ્રાય પર સહમતી દર્શાવી અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગઈકાલે રમાયેલી વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ એતિહાસિક મેચ જોવા માટે ક્રિકેટ ફેન્સ દેશ-વિદેશથી અમદાવાદ આવ્યા હતા. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોવા માટે બોલીવૂડના ઘણાં…

દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત

નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા અમદાવાદ દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર…

નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ખરાબ વર્તન કર્યું

લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો નવી દિલ્હી જયપુરથી બેંગલુરુ જતી ફ્લાઇટ 6ઈ556 માં નશામાં ધૂત પેસેન્જરે ક્રૂ સાથે ગેરવર્તણૂક કરી હતી . કંપનીએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે ઘણી ચેતવણીઓ હોવા છતાં, પેસેન્જર સામે કાયદેસરની કાર્યવાહી માટે લેન્ડિંગ પર પેસેન્જરને સ્થાનિક કાયદા અમલીકરણ અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો. ભૂતકાળમાં પણ…

પ્રેમ પ્રકરણમાં આરોપી યુવકે ત્રણ જણાને ઠાર કર્યા

આશિષ ચૌધરી ઘણા વર્ષોથી શશિભૂષણ ઝાની પુત્રી દુર્ગાના પ્રેમમાં હતો લખીસરાય હત્યા કેસ થોડા જ સમયમાં પ્રકાશમાં આવ્યો હતો. એસપીએ જણાવ્યું કે પાગલ પ્રેમીએ શા માટે આ ભયાનક પગલું ભર્યું. કટ્ટરપંથીઓએ છઠ ઘાટથી પરત ફરી રહેલા આખા પરિવાર પર ગોળીબાર કર્યો, જેના પછી ત્રણ લોકોના મોત થયા. ત્રણ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. પોલીસ આ…

ઇઝરાયેલ સાથે જોડાયેલા ભારત આવતા જહાજને હાઇજેક કર્યાનો હુતીનો દાવો

તેહરાનના સાથી હુતીએ પણ તાજેતરમાં ગાઝા પટ્ટીમાં લડતા પેલેસ્ટિનિયન હમાસ આતંકવાદીઓ સાથે એકતામાં ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો જેરૂસલેમ હુતીઓએ એક નિવેદન જારી કરીને કહ્યું કે તેઓએ સમુદ્રમાં ઇઝરાયેલનું એક જહાજ કબજે કર્યું છે. જૂથના પ્રવક્તાએ કહ્યું કે અમે જહાજના ક્રૂ સાથે ઇસ્લામિક સિદ્ધાંતો અને મૂલ્યો અનુસાર વ્યવહાર કરી રહ્યા છીએ. તેહરાનના સાથી હુતીએ પણ…

બાબરે જીત માટે ઓસી.ને અભિનંદન પાઠવ્યા

વિરાટ કોહલીએ ટી20માં ઈંગ્લેન્ડ સામે પાક.ના વિજય બાદ આપેલા અભિનંદનને બાબરના નિવેદન સાથે સરખાવાયું કરાંચી 2023 માં ચેમ્પિયન બનવાનું સપનું અધૂરું રહ્યું. ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે ભારતને 6 વિકેટે હરાવ્યું હતું .પ્રથમ બેટિંગ કરતા કાંગારૂ બોલરોએ ભારતીય ટીમને 240 રનના સ્કોર સુધી રોકી દીધી હતી . જવાબમાં ઓસ્ટ્રેલિયન ટીમે ટ્રેવિસ હેડની સદીના આધારે માત્ર 43…

આઈસીસી-11માં છ ભારતીય ક્રિકેટર્સને સ્થાન મળ્યું

આઈસીસીની પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત શર્મા, પાકિસ્તાનની ટીમના એકપણ ખેલાડીને પ્લેઇંગ ઈલેવનમાં સ્થાન ન મળ્યું દુબઈ આઈસીસીએ વન-ડે વર્લ્ડ કપ 2023 માટે પોતાના પ્લેઇંગ ઈલેવનની જાહેરાત કરી દીધી છે. આશરે દોઢ મહિના ચાલેલા આ મેગા ટુર્નામેન્ટમાં દમદાર પ્રદર્શનના આધારે આઈસીસીએ તેના પ્લેઇંગ ઇએલવનમાં 6 ભારતીય ખેલાડીઓને સ્થાન આપ્યો છે. આઈસીસીની આ પ્લેઇંગ ઈલેવનનો કેપ્ટન રોહિત…

ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા

બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના પદ પરથી રાજીનામું આપવું પડશે વોશિંગ્ટન ચેટજીપીઆઈટીના નિર્માતા અને ઓપનએઆઈ તરફથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં ચેટજીપીઆઈટી બનાવનાર કંપની ઓપનએઆઈના સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને પદ પરથી હટાવવામાં આવ્યા છે. બોર્ડને હવે ઓલ્ટમેનની ક્ષમતાઓ પર વિશ્વાસ નથી, આ કારણે ઓલ્ટમેને તેમના…

ઈઝરાયલ સરકારે ગાઝાને ઈંધણ પુરવઠા માટે મંજૂરી આપી

ઇંધણની અછતને કારણે ગાઝામાં યુએનની સહાય પુરવઠો ફરીથી અટકાવી દેવામાં આવ્યો હતો જેરૂસલેમ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે સંઘર્ષ હજુ પણ ચાલુ જ છે. ઘણા અઠવાડિયાથી ચાલી રહેલા આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બાળકો અને મહિલાઓ સહિત હજારો લોકોના મોત થયા છે ત્યારે ઇઝરાયેલ સરકારે ગાઝાને ઇંધણ પુરવઠાને મંજૂરી આપી છે.  ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક મહિના…

પરવાનગી વિના બ્રિજના ઉદ્ઘાટન મામલે આદિત્ય ઠાકરે સામે એફઆઈઆર

લોઅર પરેલ બ્રિજનું ઉદ્ઘાટન  મામલે સુનીલ શિંદે અને સચિન આહિર વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી મુંબઈ મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે જેમાં પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ  એફઆઈઆર મુંબઈના એનએમ જોશી પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે.  આદિત્ય ઠાકરે પર આરોપ છે કે તેણે પરવાનગી વિના લોઅર…

સ્ટેડિયમ માટે દર બાર મિનિટે મેટ્રો દોડાવવામાં આવશે

મેટ્રોના ટાઇમટેબલમાં રોજ કરતા 19મી નવેમ્બરે ફેરફાર જોવા મળશે અમદાવાદ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડીયમ એટલે કે મોદી સ્ટેડીયમમાં વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે ત્યારે મેચને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે એએમસી દ્વારા ખાસ…

વર્લ્ડ કપના તમામ વિજેતા સુકાનીઓને બ્લેઝર દ્વારા સન્માનિત કરાશે

પ્રથમ ઇનિંગ પછી સન્માન સમારોહમાં એમ.એસ ધોની, કપિલ દેવ, રિકી પોન્ટિંગ, ક્લાઈવ લોઈડ, એલન બોર્ડર, ઈયોન મોર્ગન અને અર્જુન રણતુંગા હાજર રહેશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. આ ફાઈનલ મેચ દરમિયાન વર્લ્ડ કપ વિજેતા કેપ્ટનોનું ખાસ અંદાજમાં સન્માન કરવામાં આવશે. બીસીસીઆઈ અત્યાર સુધીના વર્લ્ડ કપ…

ફાઈનલમાં મોહમ્મદ શમીને અકરમ-મલિંગાનો રેકોર્ડ તોડવાની તક

શમીને વસીમ અકરમનો રેકોર્ડ તોડવા માટે 2 વિકેટની જરૂર છે, અકરમે 38 મેચમાં 55 વિકેટ લીધી છે. શમીએ 17 મેચમાં 54 વિકેટ ઝડપી છે અમદાવાદ ભારતીય ટીમનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી વન-ડે વર્લ્ડ કપ 2023માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે 6 મેચમાં 23 વિકેટ ઝડપી છે. શમી હવે આવતીકાલે અમદાવાદમાં ઈતિહાસ…

ટીમ ઈન્ડિયાની ભગવા રંગની જર્સી પર મમતા બેનર્જીના પ્રહાર

ભાજપે પલટવાર કરતા કહ્યું કે મમતાએ આખા કોલકાતાને વાદળી અને સફેદ રંગમાં રંગી દીધું છે અમદાવાદ આવતી કાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપની ફાઈનલ મેચ યોજવાની છે. આ પહેલા ભારતીય ટીમની જર્સી પર રાજનીતિ શરુ થઇ છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભારતીય ટીમની જર્સીને લઈને સવાલો ઉઠાવ્યા છે. મમતા…

ઓસ્ટ્રેલિયા સામેની 20 વર્ષની હારનો બદલો લઈ ભારત ત્રીજા તાજ માટે પ્રતિબદ્ધ

યજમાન ભારત અને પ્રવાસી ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની ફાઈનલ મેચને લઈને અમદાવાદમાં ઉલ્લાસપૂર્ણ માહોલ, દેશ-વિદેશથી સેલિબ્રિટીસ સ્ટેડિયમમાં ઉમટી પડશે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. પરંતુ તે પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની હાર-જીતની સંભાવનાઓને લઈને અલગ-અલગ એન્ગલથી અનુમાન લગાવવામાં આવી રહ્યો છે. ભારત 12 વર્ષ બાદ જયારે ઓસ્ટ્રેલિયા 8…

અલ શિફા હોસ્પિટલના આઈસીયુમાં દાખલ તમામ દર્દીનાં મોત

અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનું હેડ ક્વાર્ટર બનાવ્યું હોવાનો દાવો કરીને ઈઝરાયેલની સેનાનો હોસ્પિટલ પર એટેક તેલ અવીવ ગાઝાની અલ શિફા હોસ્પિટલમાં ચારે તરફ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અલ શિફા હોસ્પિટલ નીચે હમાસે પોતાનુ હેડ ક્વાર્ટર બનાવ્યુ હોવાનો દાવો કરીને ઈઝરાયેલની સેનાએ હોસ્પિટલ પર એટેક શરુ કર્યુ છે અને હોસ્પિટલના ડાયરેકટર મહોમ્મદ…

યુક્રેન યુધ્ધના વિરોધ બદલ રશિયન મહિલાને સાત વર્ષની સજા

રશિયાના સત્તાધીશોના આરોપ અનુસાર મહિલા કલાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ સેન્ટ પીટર્સબર્ગ શહેરની એક સુપર માર્કેટમાં પ્રાઈસ ટેગ બદલી કૃત્ય આચર્યું હતું મોસ્કો યુક્રેન યુધ્ધનો વિરોધ કરવા બદલ રશિયન મહિલા કલાકારને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. રશિયાના સત્તાધીશોના આરોપ અનુસાર મહિલા કલાકાર એલેક્ઝેન્ડ્રા સ્કોચિલેન્કોએ ગત વર્ષે માર્ચ મહિનામાં રશિયાના સેન્ટ પીટર્સબર્ગ શહેરની એક સુપર માર્કેટમાં…

છેલ્લા ત્રણ વર્લ્ડ કપમાં યજમાન ટીમ ચેમ્પિયન બની છે

1983થી 2023 સુધી વર્લ્ડ કપમાં ભારતે ઓસી સામે 13માંથી પાંચ મેચ જીતી છે અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે વન-ડે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાનાર છે. ગત ત્રણ વન-ડે વર્લ્ડ કપમાં યજમાન દેશ ચેમ્પિયન બન્યું છે. ભારત છેલ્લે વન-ડે વર્લ્ડ કપ 2011માં તેની યજમાનીમાં ચેમ્પિયન બન્યું હતું. ઓસ્ટ્રેલિયા તેની યજમાનીમાં 2015માં ચેમ્પિયન બન્યું હતું…

નેતન્યાહૂના પત્નીએ બ્રિટીશ પીએમના પત્નીને બંધકોને છોડવા પત્ર લખ્યો

પત્રમાં સારાએ લખ્યુ છે કે, હત્યારાઓની વચ્ચે માતા બનેલી આ મહિલાની  મનોસ્થિતિ કેવી હશે તે તમે સમજી શકાય એમ છે તેલ અવીવ હમાસ પાસેથી પોતાના બંધકોને છોડાવવા માટે ઈઝરાયેલની સેના આકાશ પાતાળ એક કરી રહી છે અને આ બધાની વચ્ચે ઈઝાયેલના પીએમ બેન્જામિન નેતાન્યાહૂના પત્ની સારા નેતાન્યાહૂએ બ્રિટિશ પીએમ ઋષિ સુનકના પત્ની અક્ષતા મૂર્તિને લખેલો…

વર્લ્ડ કપ વિજેતાને 40 લાખ, રનર્સઅપને 20 લાખ ડૉલર મળશે

આ ટુર્નામેન્ટમાં કુલ 10 મિલિયન ડોલર એટલે કે એક કરોડ ડોલરના ઈનામ આપવામાં આવ્યા અમદાવાદ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવા જઈ રહી છે. રવિવાર, 19 નવેમ્બરે બપોરે બે વાગ્યે આ મહામુકાબલો શરૂ થશે. ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ એ સૌથી મહત્ત્વની મેચ હોય છે જેના અંગે કેટલીક વાતો જાણવી…