હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનવવા માગ

Spread the love

મિશન હમ ભારતના બ્રાહ્મણો વતી, મિશન સંયોજક યોગેશ્વર નારાયણ શર્મા અને સંયોજક કર્નલ રાજપુરોહિત અને હરિયાણા બ્રાહ્મણ સમાજના સેંકડો લોકોની હાજરીમાં હરિયાણાના હિસારમાં પત્રકાર પરિષદમાં હરિયાણામાં બ્રાહ્મણ મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *