કચ્છ-સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં અનેક સ્થળે વરસાદ, 734 ગામમાં વીજ પુરવઠો ખોરવાયો
પાટણ જિલ્લામાં 17મી સુધી શાળાઓ બંધ, કચ્છ સહિત દરિયાકાંઠાના વિસ્તારોમાંથી કુલ 94000 લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવામાં આવ્યા અમદાવાદહવામાન વિભાગના તાજા અપડેટ અનુસાર બિપરજોય વાવાઝોડું હવે જખૌથી ફક્ત 110 કિલોમીટર દૂર રહી ગયું છે. જ્યારે દેવભૂમિ દ્વારકાથી ફક્ત 160 કિલોમીટરનું જ અંતર રહી ગયું છે.દ્વારકામાં એટલી હદે પવન ફૂંકાઈ રહ્યો છે કે જેના કારણે મીઠાપુરમાં…
