સંજય રાઉત-અંબાદાસ દાનવે સામે વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહીની માગ
બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર લખીને માગણી કરી મુંબઈ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતા સંજય રાઉત અને અંબાદાસ દાનવેની મુશ્કેલી વધે તેવી શક્યતા છે. વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર વિરૂદ્ધ આપવામાં આવેલા તેમના નિવેદન બદલ બંને વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ બદલ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજેપી એમએલએ નિતેશ રાણેએ વિધાનસભા સેક્રેટરીને પત્ર…
