ટ્રેન ઊભી રખાવવા દયાલપુરાના લોકો રોજ ટિકિટ ખરીદી મુસાફરી નથી કરતા

મુખ્ય રેલવે લાઇન પર કોઈ સ્ટેશન છે, તો ત્યાં દરરોજ ઓછામાં ઓછી 50 ટિકિટ વેચાવી જોઈએ એવો નિયમ છે પ્રયાગરાજ ભારતીય રેલ્વેને દેશની લાઈફલાઈન કહેવામાં આવે છે. આ લાઈફલાઈન મારફતે દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. તમે ટિકિટ વિના મુસાફરી વિશે ઘણું સાંભળ્યું હશે. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે લોકોએ ટિકિટ તો ખરીદે…

યશસ્વીની દિવસની સિક્સર્સ જેટલી મેં કેરિયરમાં નથી ફટકારીઃ કૂક

જયસ્વાલે 12મો છગ્ગો મારતાની સાથે પાકિસ્તાનના દિગ્ગજ ખેલાડી વસીમ અકરમના રેકોર્ડની બરાબરી કરી લીધી હતી રાજકોટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ રાજકોટમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 434 રનથી ઐતિહાસિક જીત મેળવી હતી. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે તેના ટેસ્ટ કરિયરની બીજી બેવડી…

ડીઆરએસ હેઠળ લેવાયેલા કેટલાક નિર્ણયો અમારી ટીમની વિરુદ્ધમાં ગયાઃ સ્ટોક્સ

ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં ઝેક ક્રોલી બુમરાહના બોલ પર એલબીડબલ્યુ આઉટ થતા ફીલ્ડ અમ્પાયરે આઉટ આપ્યા બાદ ક્રોલીએ ડીઆરએસ લીધું હતું રાજકોટ રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 434 રનથી હરાવ્યું હતું. આ સાથે ભારત આ ટેસ્ટ સીરિઝમાં 2-1થી આગળ થઇ ગયું છે. ભારત સામે હાર્યા બાદ ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સે ડીઆરએસના નિર્ણય…

દેવુસિંહ ચૌહાણ અને ડો.મહેન્દ્ર મુંજપરાને રિપિટ નહીં કરાય

મનસુખ માંડવિયાને ભાજપ હાઇકમાન્ડ તેમને લોકસભાની ચૂંટણી લડાવે તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી ગાંધીનગર એક તરફ, ગુજરાત સહિત દેશભરમાં પક્ષપલટાનો દોર જામ્યો છે. બીજી તરફ, લોકસભાની ચૂંટણીને ટિકીટના દાવેદારોને લઇને રાજકીય અટકળોનો દોર શરૂ થયો છે. રાજ્યસભાના ચારેય ઉમેદવારો જાહેર થયા બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને પુરુષોત્તમ રુપાલાનું શું થશે તે લઇને ચર્ચા જામી…

ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ખસીને 85માં નંબરે આવી ગયો

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાન્સ ટોપ પર રહ્યું, ફ્રાન્સની સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન ટોપ પર વોશિંગ્ટન હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સ 2024 જાહેર થઈ ચૂક્યો છે, જેમાં ફ્રાન્સ ટોપ પર છે. ફ્રાન્સનો પાસપોર્ટ ઘરાવતા લોકો 194 દેશોમાં વગર વીઝાએ મુસાફરી કરી શકે છે. કોઈપણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તેઓ એક સોફ્ટ પાવર…

પાક.નું એફ-16 ધ્વસ્ત કરનાર ભારતીય મિસાઈલ નિશાન ચૂકી

રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા-આર મિસાઈલે સચોટ નિશાન તાક્યું પોખરણ પોખરણમાં વાયુશક્તિ 2024 યુદ્ધાભ્યાસ દરમિયાન વાયુસેનાના તેજસ ફાઈટર જેટએ એક હવાઈ ટારગેટ તરફ આર-73 મિસાઈલ ફાયર કરી હતી જે ટારગેટને ચૂકી ગઈ. જ્યારે રાફેલ ફાઈટર જેટમાંથી નીકળેલી માઈકા Iઆર મિસાઈલે સચોટ નિશાન તાક્યું હતું.  હવે સવાલ એ ઊઠી રહ્યો છે કે શું આર-73 મિસાઈલનો ઉપયોગ…

આપના ત્રણ કાન્સિલર્સે પક્ષપલટો કરતા નંબરગેમ બદલાઈ

આપના ત્રણ કાઉન્સિલરોના આગમન સાથે હવે ભાજપના કાઉન્સિલરોની સંખ્યા વધીને 17 થઈ, તેમની પાસે 1 એમપીનો વોટ પણ છે ચંદીગઢ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં કથિત ગેરરીતિનો આરોપ લગાવી સુપ્રીમ કોર્ટની શરણ લીધી હતી. બંને પક્ષોએ ભાજપ સામે છેતરપિંડી કરીને ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો હતો. હવે આ મામલે આજે ફરી સુનાવણી થવાની…

પાકિસ્તાન દેવા નીચે કચડાયું, 2024માં 40,000 કરોડ ચૂકવવા પડશે

પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે, જેનો મતલબ એ છે કે અર્થતંત્રની ઉત્પાદન વધારવાની ક્ષમતા અવરોધાઇ ઈસ્લામાબાદ સામાન્ય ચૂંટણીના પરિણામ આવી જવા છતાં હજુ સુધી સરકાર ન બનતાં ચારેકોરથી ટીકાઓનો સામનો કરી રહેલા પાકિસ્તાન સામે વધુ એક મોટું સંકટ આવી ગયું છે. પાકિસ્તાનના જીડીપીની તુલનાએ તેનું દેવું ખૂબ જ ઝડપથી…

મહેબૂબા મુફ્તીનો પક્ષ કાશ્મીરમાં અલગ ચૂંટણી લડશે

પાર્ટીની સંસદીય સમિતિ ટૂંક સમયમાં ઉમેદવારોના નામની જાહેરાત કરશે નવી દિલ્હી લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ઈન્ડિયાગઠબંધન મજબૂત થવાની જગ્યાએ વેરવિખેર થતું દેખાઈ રહ્યું છે. હવે જમ્મુ-કાશ્મીરમાંથી ઈન્ડિયાગઠબંધનને વધુ એક ઝટકો લાગ્યો છે. નેશનલ કોન્ફરન્સ (એનસી) બાદ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (પીડીપી)એ પણ લોકસભા ચૂંટણીમાં અલગ ઉમેદવાર ઉતારવાનો નિર્ણય કર્યો છે….

ઈંગ્લેન્ડ સામે બીજી ઈનિંગ્સ ડિકલેર કરવાનું રોહિતનું ઐતિહાસિક પગલું

પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે 2-1થી સરસાઈ મેળવી લીધી છે રાજકોટ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચમાં ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે 434 રનથી ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. રનના હિસાબે ટેસ્ટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. ભારત તરફથી યશસ્વી જયસ્વાલે બીજી ઈનિંગમાં 214 રન બનાવ્યા, જેના કારણે ભારતે…

વારાણસીથી અયોધ્યા જતી બસ ખાડામાં પલટી જતાં 32 લોકોને ઈજા

બસમાં મધ્યપ્રદેશના શિવપુરીના મુસાફરો સવાર હોવાનો દાવો વારાણસી વારાણસીથી અયોધ્યા ધામ જઇ રહેલી દર્શનાર્થીઓથી ભરેલી એક બસ ત્રિલોચન મહાદેવ નજીક ભવનાથપુર ગામ નજીક બેકાબૂ થઈ જતાં ખાડામાં પલટી ગઇ હતી. આ દુર્ઘટના રવિવારે રાતે લગભગ એક વાગ્યે સર્જાઈ હતી.  માહિતી અનુસાર આ બસ વારાણસીથી ઉપડી હતી અને તેમાં 66 મુસાફરો સવાર હતા. જેમાંથી 32 લોકો…

જસપ્રિત બુમરાહને ચોથી ટેસ્ટમાં આરામ આપવાની શક્યતા

બુમરાહને વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવી રહ્યો છે, બુમરાહે આ સીરિઝમાં અત્યાર સુધી સૌથી વધુ 17 વિકેટ લીધી છે નવી દિલ્હી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ રમતો જોવા મળશે નહીં. ચોથી ટેસ્ટ મેચ 23 ફેબ્રુઆરીથી રાંચીના જેએસસીએ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ…

જાપાનના વૈજ્ઞાનિકો લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઈટ લોન્ચ કરશે

પર્યાવરણને થતા નુકશાનને ઘટાડવા માટે જાપાનના વૈજ્ઞાનિકોએ આ પ્રયોગ કર્યો ટોક્યો જાપાનના વૈજ્ઞાનિકોએ લિગ્નોસેટ નામનો લાકડાનો સેટેલાઈટ બનાવ્યો છે. આ સેટેલાઈટ મેગ્નોલિયા લાકડામાંથી બનાવવામાં આવ્યો છે. જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પર હાથ ધરવામાં આવેલા પ્રયોગ છે. આ ઉનાળામાં આ સેટેલાઈટને અમેરિકન રોકેટથી લોન્ચ કરવાની યોજના છે.  એક અહેવાલ મુજબ, આ લાકડાના સેટેલાઈટને ક્યોટો યુનિવર્સિટી…

યશસ્વી જયસ્વાલની બેવડી સદીએ અનેક ક્રિકેટર્સની ટીમની આશા પર પાણી ફેરવી નાખ્યું

પેટાઃ પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને અભિમન્યુ ઇશ્વરનનો ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર દેખાવ છતાં ટીમ ઈન્ડિયામાં પ્રવેશ હવે વધુ મુશ્કેલ બન્યો રાજકોટ રાજકોટના મેદાન પર ભારતીય ટીમે ફરી એક વખત બતાવ્યું કે શા માટે તેને વિશ્વ ક્રિકેટમાં ચેમ્પિયન ટીમ કહેવામાં આવે છે. રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમે શાનદાર દેખાવ કર્યો અને 434 રનના જંગી અંતરથી…

દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગથી 130 ઝૂંપડાં બળીને ખાક

આગ એટલી ભયાવહ હતી કે દૂર દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડો દેખાઈ રહ્યો હતો નવી દિલ્હી દિલ્હીના શાહબાદ ડેરી વિસ્તારમાં ભીષણ આગની ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આગમાં આશરે 130 જેટલાં ઝુંપડા લપેટાઈ ગયા હતા. દિલ્હી ફાયરબ્રિગેડના જણાવ્યાનુસાર આ ઘટના રાતે આશરે 10 વાગ્યે બની હતી. ઘટના સામે આવ્યા બાદ ફાયરબ્રિગેડની ટુકડી ઘટનાસ્થળે પહોંચી ગઇ…

વડાપ્રધાન મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું

શ્રી કલ્કી ધામ મંદિર પરિસર 5 એકરમાં ફેલાયેલું હશે, તેનું નિર્માણ કાર્યક્રમ 5 વર્ષમાં પૂરું કરવાનું લક્ષ્ય રખાયું લખનૌ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. અહીં તેમણે કલ્કી ધામ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. તેમની સાથે આ કાર્યક્રમમાં સીએમ યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીએમ મોદીએ કલ્કી ધામ મંદિરમાં ભૂમિપૂજન કર્યું…

નિફ્ટીની રેકોર્ડ ઊંચી સપાટી સાથે શેરબજારનું માર્કેટ કેપિટલીઝેશન 386.30 લાખ કરોડને પાર

બીએસઈ સેન્સેક્સ 281 પોઈન્ટ ઉછળીને 72,708 પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 81 પોઈન્ટના વધારા સાથે 22122ના સ્તરે બંધ થયો મુંબઈ એનએસઈ નિફ્ટીએ સ્થાનિક શેરબજારમાં નવા ઓલ-ટાઇમ લેવલ પર પહોંચી નવો રેકોર્ડ નોંધાવ્યો છે. આજના ટ્રેડિંગમાં એનએસઈ નિફ્ટીએ 22,157.90ની નવી ઓલ-ટાઇમ હાઈ લેવલ નોંધાવી છે અને પ્રથમવાર 22,150ની સપાટી પાર કરી લીધી છે. એનએસઈની…

રાહુલ ગાંધીને મળ્યા બાદ કમલનાથનો કોંગ્રેસમાં જ રહેવાનું અનુમાન

કમલનાથે ભાજપમાં જોડાવાનો ઈનકાર કર્યાનો દિગ્વિજયસિંહનો દાવો, મધ્યપ્રેદસ કોંગ્રેસે આ બાબતને કમલનાથ સામેનું કાવતરું ગણાવી નવી દિલ્હી મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા કમલનાથ ભાજપમાં જોડાવા હોવાની અટકળો વહેતી થયા બાદ બે દિવસથી રાજકારણમાં ખળભળાટ મચી રહ્યો છે. જોકે કમલનાથે ગઈકાલે તમામ અટકળોનો જવાબ આપતા કહ્યું હતું કે, ‘જો આવું થશે તો બધાને ખબર…

બિલવાલ ભુટ્ટો-નવાઝ શરીફના જોડાણની અભનિશ્ચિતતાઃ વડાપ્રધાન પદ માટે ઈમરાન ફેવરિટ

પીપીપીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ખુલાસો કરી દીધો છે કે મેં ગઠબંધન સરકારની ફોર્મ્યૂલા સ્વીકારવાની જ ના પાડી દીધી ઈસ્લામાબાદ પાકિસ્તાનમાં ચૂંટણી મજાક બનીને રહી ગઈ છે. પહેલાં હિંસક ચૂંટણી બાદ પરિણામોમાં ગરબડની વાત સામે આવી. હવે પરિણામ જાહેર થયા બાદ પણ કોઈ પાર્ટીની સરકાર રચાતી દેખાઈ રહી નથી જેના લીધે ફરી ચૂંટણી યોજાશે તેવી…

તાતા જૂથની માર્કેટ વેલ્યુ પાકિસ્તાનના અર્થતંત્ર કરતા પણ વધુ

પાકિસ્તાનનું  અર્થતંત્ર લગભગ 3.41 હજાર કરોડ ડોલર છે, તો બીજી તરફ તાતા જૂથની માર્કેટ વેલ્યુ લગભગ 3.65 હજાર કરોડ ડોલર છે નવી દિલ્હી તાતા જૂથની કંપનીઓ રોકાણકારોની સંપત્તિમાં વધારો કરી રહી છે. એક વર્ષમાં તાતા જૂથની માર્કેટ વેલ્યુ એટલું વધી ગયું છે કે, પાકિસ્તાનના અર્થતંત્રને પાછળ છોડી દીધુ છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ)ના રિપોર્ટ અનુસાર,…