રોહિતને હટાવી અશ્વિન કે રહાણેને ટીમ ઈન્ડિયાનો સુકાની બનાવવા માગ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર અને સિલેક્ટર દેવાંગ ગાંધીએ બે વર્ષ બાદ રોહિત ભારતીય ટેસ્ટ ટીમમાં હશે કે કેમ એ શંકા નવી દિલ્હી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમને ઘણું સાંભળવું પડી રહ્યું છે. ટીમના કેપ્ટન રોહિત શર્માની કેપ્ટનશીપ પર હવે સવાલ ઉઠી રહ્યા છે. લોકોને આશા હતી કે વિરાટ…
