રેલ અકસ્માત પીડિતોને અપાતા વળતરમાં 10 ગણો વધારો
ટ્રેન દુર્ઘટનામાં મૃતક યાત્રીઓના પરિજનોને 50 હજારની બદલે 5 લાખ રુપિયા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત યાત્રીઓને 25 હજારની બદલે 2.5 લાખ રુપિયા મળશે નવી દિલ્હી રેલવે બોર્ડે એક મોટો નિર્ણય કર્યો છે જેમાં રેલવે અક્સ્માતના પીડિતોને આપવામાં આવતા વળતરમાં વધારો કરવામાં આવ્યો છે. હવે જો કોઈ રેલ યાત્રી ટ્રેન દુર્ઘટનામાં મૃત્યુ પામે તેમજ ઈજાગ્રસ્ત થાય તો…
