પાટનગરમાં દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા
પોલીસ ટીમે સ્પ્રે પેન્ટથી દિવાલ પરથી સૂત્રોચ્ચાર હટાવી દીધા,આ સાથે જ પોલીસે આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધ્યો નવી દિલ્હી કેનેડામાં ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલ્હીમાં પણ આ કૃત્ય કર્યું છે. અલગતાવાદીઓએ પોતાની હાજરી નોંધાવવા માટે દેશની રાજધાનીમાં કાશ્મીર ગેટ પાસે ફ્લાયઓવરની નીચે દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. બુધવારે બનેલી…
