કેનેડાએ જ ભારત સાથે સબંધ ખરાબ કર્યા, તેનેજ વધુ નુકશાનઃ પીયુષ ગોયેલ
કેનેડા સાથે અમે કોઈ વાતચીત નથી રોકી, તેમણે રોકી છે, ત્યાં કેટલોક ભ્રમ છે લોકો પર અને તેમના નેતાઓમાં નવી દિલ્હી ભારત અને કેનેડા વચ્ચે કેટલાય મહિનાથી તણાવની સ્થિતિ યથાવત છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ બંને દેશોના સબંધો ખરાબ થયા છે. ભારત સરકારે…
