ઝિમ્બાબ્વે સામેની ટી20 શ્રેણી માટે ટીમ પસંદગી પર ચર્ચા તેજ
સંજુ સેમસન, રજત પાટીદાર અને કૃણાલ પંડ્યાને તક ન મળતા ક્રિકેટ વર્તુળોમાં સવાલો; પસંદગી સમિતિના નિર્ણય પર ઉઠ્યા પ્રશ્નો નવી દિલ્હી ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI)એ 23 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે રમાનારી ત્રણ મેચોની ટી20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. શ્રેયસ અય્યરની આગેવાનીમાં યુવા ખેલાડીઓથી સજ્જ ટીમની પસંદગી કરવામાં આવી છે. યશ ઠાકુર, અશોક…
