ટ્રેનના જળથી શિવજીને અભિષેકના સિન પર લોકોમાં નારાજગી
સેન્સર બોર્ડે ફિલ્મને રિલીઝ કરવા માટે સર્ટિફિકેટ આપવાનો ઈન્કાર કરી દીધો, હાલમાં આ ફિલ્મ રિવ્યુ કમિટીને મોકલી દેવામાં આવી મુંબઈહાલમાં જ અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી સ્ટારર ફિલ્મ ઓએમજી 2નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. જેના કારણે સોશ્યલ મીડિયા પર હોબાળો મચી ગયો છે. ટીઝરમાં એક સીન બતાવવામાં આવ્યો છે જેમાં ભગવાન શિવને ટ્રેનના જળથી…
