મણિપુરમાં 22-23 જુલાઈએ 718 મ્યાનમાર નાગરિકો પ્રવેશ્યા
મણિપુર સરકારે આસામ રાઈફલ્સ પાસેથી આ બાબતે વિગતવાર અહેવાલ માંગ્યો, મ્યાનમારના નાગરિકોના બાયોમેટ્રિક્સ અને ફોટોગ્રાફ્સ રાખવાનો નિર્દેશ ઈમ્ફાલમણિપુરમાં હાલમાં જે સ્થિતિ છે તે કોઈનાથી છુપાયી નથી. મણિપુરમાં હિંસાને લઈને રોડથી લઈને સંસદ સુધી વિરોધ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન હવે એક ચોંકાવનારી વાત સામે આવી છે. સોમવારે મોડી રાત્રે ગૃહ વિભાગે આપેલા નિવેદન પ્રમાણે…
