ભાજપના 13 સહયોગી પક્ષોની રાજનીતિ પરિવારવાદ પર આધારિત
આમાંના ઘણા પક્ષો હજુ પણ સત્તામાં છે, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં સમાવિષ્ટ મોટા ભાગના પક્ષો પરિવારની પક્કડમાં છે નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના મંચ પરથી પરિવારવાદને લોકતંત્ર માટે સૌથી જોખમી ગણાવ્યો હતો. મોદીએ આ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા બાર વખત પરિવારવાદનું નામ લીધું હતું. સંબોધન દરમિયાન તેમણે રાજનીતિથી પરિવારવાદને ખત્મ…
