ભાજપના 13 સહયોગી પક્ષોની રાજનીતિ પરિવારવાદ પર આધારિત

આમાંના ઘણા પક્ષો હજુ પણ સત્તામાં છે, ઉત્તર પ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં ભાજપ ગઠબંધનમાં સમાવિષ્ટ મોટા ભાગના પક્ષો પરિવારની પક્કડમાં છે નવી દિલ્હી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લાના મંચ પરથી પરિવારવાદને લોકતંત્ર માટે સૌથી જોખમી ગણાવ્યો હતો. મોદીએ આ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા બાર વખત પરિવારવાદનું નામ લીધું હતું. સંબોધન દરમિયાન તેમણે રાજનીતિથી પરિવારવાદને ખત્મ…

જોશીમઠ છ સેમીથી એક મીટર નીચે ગરકાવ થયો છે

એક મીટર સુધી જમીનનો ઘટાડો મર્યાદિત વિસ્તારમાં હતો, આ સાથે જ ભૂગર્ભમાં 10 મીટર સુધીના વિશાળ પથ્થરો મળી આવ્યા ચમોલી ઉતરાખંડના ચમોલી જિલ્લામાં સ્થિત જોશીમઠ ભૂસ્ખલન માટે  ભયજનક ક્ષેત્ર માનવામાં આવે છે. જોશીમઠમાં મોટાભાગના ભૂસ્ખલન ડિસેમ્બર 2022 અને જાન્યુઆરી 2023 વચ્ચે થયા હતા. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ જીઓફિઝિકલ ઇન્સ્ટિટ્યૂટ, હૈદરાબાદ દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં સેટેલાઇટ ઇમેજમાં…

ભાજપ સીએમના ચહેરા વીના જ રાજસ્થાનની ચૂંટણીમાં ઊતરશે

આ નિર્ણયથી વસુંધરા રાજે ખુશ હોવાનુ મનાઈ રહ્યું છે જયપુર આ વર્ષના અંતે કેટલાક રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. જેને લઈ તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર પ્રસાર અને ચૂંટણી જીતવાની રણનીતિઓ તૈયાર કરી રહી છે. રાજસ્થાનની વિધાનસભાની ચૂંટણી આ વખતે ભાજપ માટે મહત્વની છે કારણ કે વિપક્ષનું મહાગઠબંધન ઈન્ડિયા તેની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. એવામાં…

ચંદ્રયાન-3નું ચંદ્રની દક્ષિણ ધ્રુવની નજીક સોફ્ટ લેન્ડિંગની વાત ખોટીઃચીન

ભારતનું રોવર આશરે 69 ડિગ્રી દક્ષિણના અક્ષાંશ પર ઉતર્યું હતું, તે ચંદ્રના દક્ષિણ ગોળાર્ધનો ભાગ, દક્ષિણ ધ્રુવનો ભાગ ન કહેવાય એવો દાવો નવી દિલ્હી ઈસરોના ચંદ્રયાન-3થી સફળતાને આખી દુનિયાએ વખાણી છે પરંતુ આ સફળતા ચીન પચાવી શકતું નથી. નાસાથી લઈને યુરોપિયન યુનિયન સુધીની દરેક એજન્સીએ ભારત અને ઈસરોની સફળતાને બિરદાવી છે. ભારત ચંદ્રના દક્ષીણધ્રુવ પર…

નાઝીના સન્માન બદલ જસ્ટિન ટ્રૂડોએ માફી માગી

હાઉસ ઓફ કોમન્સમાં સ્પીકરે નાઝી અધિકારીને આમંત્રિત કરવા બદલ જવાબદારી લીધી હોવાની ટ્રૂડોની કબૂલાત ઓટાવા https://68b63e1829696fa22c388df2e89047b8.safeframe.googlesyndication.com/safeframe/1-0-40/html/container.html ભારત સાથે ચાલી રહેલા વિવાદની વચ્ચે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને નાઝી અધિકારીના સંસદમાં થયેલા સન્માન બદલ નીચી મુંડીએ માફી માંગવાનો વારો આવ્યો છે.  કેનેડાની પાર્લામેન્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકીએ જ્યારે વક્તવ્ય આપ્યુ ત્યારે એક નાઝી લશ્કરી અધિકારીનુ સન્માન કરવામાં આવ્યુ…

નેપાળના વડાપ્રધાન પ્રચંડનો ધર્મ તરફનો ઝોક વધ્યો, કૈલાસ માનસરોવરના દર્શને પહોંચ્યા

આ અગાઉ તેઓ તેમના ભારત પ્રવાસ દરમિયાન મહાકાલના દર્શન કરવા ઉજ્જૈન પહોંચ્યા હતા નવી દિલ્હી વામપંથી રાજકારણથી નોપાળના પીએમ પદ સુધી પહોંચેલા પુષ્પ કમલ દહલ પ્રચંડનું નવું રૂપ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી તેમનું આ રૂપ જોઈને લોકોને હેરાન રહી ગયા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં પીએમ પ્રચંડનો ધર્મ તકફ વધુ ઝુકાવ જોવા મળી…

ભાવનગરની સર ટી હોસ્પિટલમાં પ્રેમિએ પ્રેમિકાના પતિ પર ગોળીબાર કર્યો

મધરાતે ભાવનગરનીની સર ટી હોસ્પિટલમાં ફાયરિંગની ઘટના બનતા પોલીસ દોડતી થઇ, આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન ભાવનગર શહેરમાં પાંચ સંતાનોની માતાને અન્ય પુરૂષ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો થતાં પત્ની ઘરેથી નીકળી ગઈ હતી અને રાત્રે 108ના કર્મચારીનો ફોન આવ્યો હતો કે તમારી પત્ની ઈજાગ્રસ્ત થઈ છે અને અમે તેને સરટી હોસ્પિટલ લઈ…

યુએસના અબજોપતિએ હંમેશા યુવાન રહેવા 700 કરોડની કંપની વેચી નાખી

અમેરિકાના ટેક મિલેનિયર બ્રાયન જોનસન સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે વોશિંગ્ટન તમે દાદી-નાની ની સ્ટોરીઓમાં એક એવા રાજા વિશે સાંભળ્યું હશે જે હંમેશા યુવાન બની રહેવા માંગે છે. આવી વાતો માત્ર સ્ટોરીઓમાં જ નથી હોતી. વાસ્તવિક દુનિયામાં પણ આવા રાજા જેવા લોકો હોય છે. આ અમેરિકી અબજોપતિની કહાની આ રાજા સાથે ખૂબ જ…

કોટામાં એનઈઈટીની તૈયારી કરતા 21 વર્ષના છાત્રનો આપઘાત

તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક હતા, આપઘાત પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે કોટા રાજસ્થાનના કોટામાંથી ફરી એકવાર આપઘાતનો મામલો સામે આવ્યો છે. તનવીર મૂળરૂપે ઉત્તરપ્રદેશના મહારાજગંજનો રહેવાસી હતો. 21 વર્ષીય મોહમ્મદ તનવીર 12મું ધોરણ પાસ કર્યા બાદ એનઈઈટીની તૈયારી કરી રહ્યો હતો. તેના પિતા કોટામાં જ એક કોચિંગ સેન્ટરમાં શિક્ષક…

મહાન કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન

કૃષિ ક્ષેત્રમાં તેમના નોંધપાત્ર યોગદાન બદલ ભારત સરકારે તેમને પદ્મ ભૂષણથી નવાજ્યા હતા ચેન્નાઈ ભારતના મહાન કૃષિ વૈજ્ઞાનિક અને હરિયાળી ક્રાંતિના જનક એમ.એસ સ્વામીનાથનનું 98 વર્ષની વયે નિધન થયું છે. તેમણે  તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં આજે સવારે 11.20 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.  સ્વામીનાથન વર્ષ 1972થી 1979 દરમિયાન ‘ભારતીય કૃષિ સંશોધન પરિષદ’ના અધ્યક્ષ તરીકે પણ કામ…

પાટનગરમાં દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખાયા

પોલીસ ટીમે સ્પ્રે પેન્ટથી દિવાલ પરથી સૂત્રોચ્ચાર હટાવી દીધા,આ સાથે જ પોલીસે આઈપીસીની કલમ હેઠળ કેસ નોંધ્યો નવી દિલ્હી કેનેડામાં ભારત વિરુદ્ધ નાપાક હરકતો કરી રહેલા ખાલિસ્તાની આતંકવાદીઓએ દિલ્હીમાં પણ આ કૃત્ય કર્યું છે. અલગતાવાદીઓએ પોતાની હાજરી નોંધાવવા માટે દેશની રાજધાનીમાં કાશ્મીર ગેટ પાસે ફ્લાયઓવરની નીચે દિવાલો પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો લખ્યા હતા. બુધવારે બનેલી…

ભાજપના 20 વર્ષના કુશાસનમાં દિકરીઓ સુરક્ષિત નથીઃ પ્રિયંકા ગાંધી

દિકરીઓની સુરક્ષા અને મદદ ન મળી શકે તો વ્હાલી બહેનના નામે ચૂંટણીલક્ષી જાહેરાતો શું ફાયદો? કોંગ્રેસનાં નેતાનાં સરકાર પર પ્રહાર નવી દિલ્હી મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં 12 વર્ષની બાળકીની દુષ્કર્મની ઘટના મામલે રાહુલ ગાંધી, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે બાદ હવે પ્રિયંકા ગાંધીએ પણ સરકાર પર આક્રમક પ્રહાર (કર્યા છે. તેમણે સોશ્યલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું હતું કે…

નીતા અંબાણીને રોટરી ક્લબ ઓફ બોમ્બે તરફથી પ્રતિષ્ઠિત સિટીઝન ઓફ મુંબઈ એવોર્ડ 2023-24 મળ્યો

હેલ્થકેર, એજ્યુકેશન, સ્પોર્ટસ, આર્ટસ અને કલ્ચર ક્ષેત્રમાં પરિવર્તનકારી સંસ્થાઓના નિર્માણ માટે આપવામાં આવેલા પ્રદાન બદલ રોટરી ક્લબ ઑફ બૉમ્બે દ્વારા પ્રસિધ્ધ સીટીઝન ઑફ મુંબઈ એવોર્ડ 2023-24 પ્રાપ્ત કરી રહેલા નીતા અંબાણી.

LALIGA M.O.O.D રજૂ કરે છે, સોશિયલ મીડિયા પર નફરત પર નજર રાખવા માટેની સિસ્ટમ

એક સ્વતંત્ર પ્રોજેક્ટ કે જે સ્પેનમાં રમત વિશેની સામાજિક વાતચીત પર નજર રાખે છે અને તમામ પ્લેટફોર્મ પર જાતિવાદી અને હિંસક ટિપ્પણીઓના ફેલાવાનું વિશ્લેષણ કરે છે સેન્ટિસીસ અને ગ્રુપએમ દ્વારા શરૂ કરાયેલ, આ પ્રોજેક્ટ LALIGA VS જાતિવાદનો એક ભાગ છે અને ભેદભાવને શોધવા અને તેને નાબૂદ કરવા માટે સંસ્થા દ્વારા આગળનું પગલું રજૂ કરે છે…

ACKO ના સિદ્ધાર્થ વિનાયક પાટણકર, વિશ્વ કાર સમિતિમાં સુકાન સંભાળનાર પ્રથમ એશિયન

સિદ્ધાર્થ વર્લ્ડ કાર જ્યુરીનું નેતૃત્વ કરશે જેમાં 100થી વધુ વૈશ્વિક ન્યાયાધીશોનો સમાવેશ થાય છેવર્લ્ડ કાર એવોર્ડ વિવિધ શ્રેણીઓ હેઠળ વિશ્વભરના કાર ઉત્પાદકોને માન્યતા આપે છે બેંગલુરુ ACKO ના ચીફ ક્રિએટિવ ઓફિસર અને ACKO ટેકના એડિટર-ઈન-ચીફ સિદ્ધાર્થ વિનાયક પાટણકર, વર્લ્ડ કાર કમિટીમાં અધ્યક્ષનું પ્રતિષ્ઠિત પદ સંભાળે છે, જેનાથી તેઓ એશિયામાંથી પ્રથમ વ્યક્તિ બન્યા છે. અધ્યક્ષ તરીકેની…

28મી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપ 2 થી 14 ઓક્ટોબર દરમિયાન નવી દિલ્હીમાં યોજાશે

નવી દિલ્હી ફેનેસ્ટા ઓપન નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપની 28મી આવૃત્તિ 2 થી 14 ઓક્ટોબર દરમિયાન દિલ્હી લૉન ટેનિસ એસોસિએશન (DLTA) સંકુલ, નવી દિલ્હી ખાતે યોજાશે. DCM શ્રીરામ લિમિટેડ દ્વારા આયોજિત ભારતની સૌથી મોટી ડોમેસ્ટિક ટેનિસ ટુર્નામેન્ટ, ઓલ ઈન્ડિયા ટેનિસ એસોસિએશન (AITA) અને દિલ્હી લૉન ટેનિસ એસોસિએશનના નેજા હેઠળ અગ્રણી બિઝનેસ ગ્રુપ, વિવિધ વય જૂથોમાં ટાઇટલ માટે…

ટીમ ઈન્ડિયાએ બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં જીતનો સિલસિલો જારી રાખ્યો છે

નવી દિલ્હી ભારતની બેડમિન્ટન ટીમે બુધવારે વહેલી સવારે યુએસએના સ્પોકેનમાં બ્રાઝિલ સામે 5-0થી પ્રભાવશાળી જીત સાથે બેડમિન્ટન વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં તેમની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. BAI, SAI, REC અને Yonex ના સમર્થન દ્વારા સમર્થિત, ભારતીય શટલરો પ્રતિષ્ઠિત ઇવેન્ટના બીજા દિવસે ઉત્કૃષ્ટ હતા. પ્રારંભિક મેચમાં, સમરવીર અને રાધિકા શર્માની મિશ્ર ડબલ્સની જોડીએ જોકિમ મેન્ડોસા અને…

52મી રાષ્ટ્રીય જુનિયર અને 37મી નેશનલ જુનિયર ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં અદિરેડ્ડી અર્જુન અને સ્નેહા હલદર ટાઇટલ જીતવાની નજીક

52મી રાષ્ટ્રીય જુનિયર (અંડર-19) અને 37મી નેશનલ જુનિયર (અંડર-19) ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-2023માં અદિરેડ્ડી અર્જુન (તેલંગાણા) અને સ્નેહા હલદર (પશ્ચિમ બંગાળ) ચેમ્પિયનશિપ ટાઇટલ જીતવાની નજીક છે. સ્પર્ધા 20 થી 28 સપ્ટેમ્બર, 2023 સ્થળઃ કર્ણાવતી ક્લબ, એસ.જી. હાઈવે, અમદાવાદ ખાતે યોજાઈ છે. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી કુલ 358 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. 9મો…

92% લોકો તેમની આગામી આંતરરાષ્ટ્રીય સફર માટે ટ્રાવેલ ઇન્શ્યોરન્સ ખરીદવાનો ઇરાદો ધરાવે છે – ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસના વર્તન પર આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડનું રિસર્ચ

– આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ એ ટ્રાવેલ ઇન્સ્યોરન્સમાં સૌથી પ્રતિષ્ઠિત બ્રાન્ડ્સમાંની એક છે મુંબઈ ભારતની અગ્રણી સામાન્ય વીમા કંપનીઓમાંની એક આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ જનરલ ઇન્શ્યોરન્સે 27મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ પ્રવાસન દિવસના અવસરે ભારતીયોના આંતરરાષ્ટ્રીય પ્રવાસ વર્તણૂક પરના તેના તાજેતરના ગ્રાહક અભ્યાસના તારણો પ્રકાશિત કર્યા છે. આ તારણોમાં જાણવા મળ્યું છે કે 76% લોકો તેમની સૌથી તાજેતરની ટ્રીપ માટે…

LALIGA EA સ્પોર્ટ્સમાં ગોલની સંખ્યા: 2023/24માં રમત દીઠ 2.93 ગોલ છે, જે વર્તમાન ફોર્મેટ સાથે 35 સિઝનમાં બીજા ક્રમનો સૌથી વધુ આંકડો છે

ચાહકો 2023/24ની ઝુંબેશમાં ગયા ટર્મની સરખામણીમાં 17% વધુ ગોલ જોઈ રહ્યાં છે, જ્યારે રમત દીઠ 2.51 હતા. 2023/24 LALIGA EA SPORTS સીઝનના પ્રથમ છ મેચના દિવસોમાં ગોલ ઉડી રહ્યા છે, કારણ કે અત્યાર સુધી રમાયેલી રમતોએ સરેરાશ 2.93 ગોલ કર્યા છે. 2022/23 ઝુંબેશ માટે રમત દીઠ ગોલ આંકડો 2.51 હતો તે જોતાં, આ સ્પેનના ટોચના…