ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મીનારાયણ મંદિરમાં મુશ્કેલી ઊભી કરવા માગે છે
આ બધું વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે કરવામાં આવી રહ્યું હોવાનો ભારતીય મૂળના કેનેડિયન સાંસદ ચંદ્ર આર્યનો દાવો ટોરેન્ટોભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની સમર્થકોની પ્રવૃતિઓને લઈને સતત તણાવ વધી રહ્યો છે ત્યારે ભારતીય મૂળના કેનેડિયન સાંસદે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (અગાઉનું ટ્વિટર) પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે…
