અંબાતી રાયડૂએ થોડા દિવસોમાં જ રાજકારણ છોડી દીધું

રાજકારણ છોડવાના નિર્ણય વિશે જણાવ્યું કે તેણે હંમેશા માટે રાજકારણ છોડ્યું નથી, તે થોડા સમય માટે રાજકારણથી દૂર થયો છે નવી દિલ્હીભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અંબાતી રાયડુ 28 ડિસેમ્બરના રોજ યુવાજન શ્રમિક રાયથૂ કોંગ્રેસ પાર્ટી (વાયએસઆરસીપી) સાથે જોડાયો હતો. પરંતુ હવે રાયડુએ ચોંકાવનારો નિર્ણય લઈને રાજકારણ છોડી દીધું છે. તેણે પોતે જ રાજકારણ છોડવાના…

મોદી પાસે લક્ષ્યદ્વીપ જવાનો સમય છે તો મણિપુર માટે કેમ નહીઃ ખડગે

મોદી નવી નવી જગ્યાએ જઈને ફોટોશૂટ કરાવે છે પણ તેઓ મણિપુર જઈને લોકોને સમજાવી નથી શકતાઃ કોંગ્રેસ અધ્યક્ષના પ્રહાર નવી દિલ્હીકોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં ભારત જોડો ન્યાય યાત્રા વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી 14 જાન્યુઆરીથી ભારત જોડો ન્યાય યાત્રાની શરૂઆત થશે. આ યાત્રા મણિપુરથી શરૂ થશે અને 15…

અયોધ્યામાં કોઈના લગ્ન કે શ્રાદ્ધ છે? કૌશલેન્દ્ર કુમાર

જે લોકો આમંત્રણ આપી રહ્યા છે તે મૂર્ખ માણસો છે, અયોધ્યા દરેકની છે અને જો કોઈ તેના પર કબજો કરવા માંગે છે તો તે થશે નહીં નવી દિલ્હીઉત્તર પ્રદેશની અયોધ્યા નગરીમાં રામલલાના સ્વાગતની પૂરજોશમાં તૈયારી ચાલી રહી છે અને 22મી જાન્યુઆરીએ રામલલાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે જેના પર પર રાજનીતિ અને નેતાઓની નિવેદનબાજી…

હથિયારોની તાલીમ માટે પાક. જવા પ્રયાસ કરનારાના જામીન સુપ્રીમે રદ કર્યા

દિલ્હી હાઈકોર્ટના નિર્ણય પર ટિપ્પણી કરતા સુપ્રીમ કોર્ટે પણ નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે આવા મામલાઓને અદાલતોએ હળવાશથી ન લેવા જોઈએ નવી દિલ્હીહથિયારોની તાલીમ માટે એક વ્યક્તિ સરહદ પાર કરીને પાકિસ્તાન જવાની યોજના બનાવી રહ્યો હતો. તેની સામે ગેરકાનૂની પ્રવૃત્તિઓ (પ્રિવેન્શન) એક્ટ એટલે કે યુએપીએ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપી વ્યક્તિને દિલ્હી હાઈકોર્ટે ડિફોલ્ટ…

સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસ સમક્ષ 2 વ્હિસ્કીની બોટલો પ્રદર્શિત કરવામાં આવી

વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ પ્રદર્શન હેતુઓ માટે કોર્ટમાં દારૂ દાખલ કરવાની અસામાન્ય વિનંતી બાદની ઘટના નવી દિલ્હી:ઘટનાઓના આશ્ચર્યજનક અને નાટકીય વળાંકમાં, ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ શુક્રવારે આશ્ચર્યચકિત થઈ ગયા હતા કારણ કે બે દારૂ કંપનીઓ વચ્ચે ટ્રેડમાર્ક ઉલ્લંઘન વિવાદની સુનાવણી દરમિયાન બે વ્હિસ્કીની બોટલો સ્પષ્ટપણે પ્રદર્શિત કરવામાં આવી હતી.સીજેઆઈ દ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેંચ,…

સપ્તાહના 70 કલાકની કાર્યની નીતિનો બચાવ કરતા નારાયણમૂર્તિ

જો ખેડૂતો અને ફેક્ટરી કામદારો પોતાને કામ માટે સમર્પિત કરી શકે છે, તો મધ્યમ વર્ગના કર્મચારીઓ પણ કરી કર્યો હતો નવી દિલ્હીતાજેતરના એક ઇન્ટરવ્યુમાં ઇન્ફોસિસના સહ-સ્થાપકએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં લાંબા સમય સુધી કામ કરવું એ ધોરણ છે, કારણ કે ઘણા લોકો શારીરિક રીતે માગણી કરતા વ્યવસાયો અપનાવે છે.તેમના વિવાદાસ્પદ નિવેદનનો ઉલ્લેખ કરતા, અબજોપતિએ…

ઉ. કોરીયાના નેતા કીમ જોંગ ઊનની પુત્રી તેની વારસ બનશે

ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં સૌથી વધુ માન પામતાં, અને સૌથી વહાલાં સંતાન તરીકે જણાવે છે સીયોલ/પ્યોગ્યાંગઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઊનની તરૂણાવસ્થામાં રહેલી પુત્રી જુ-એ કીમની વારસ બનશે, તેવી સંભાવના દ.કોરિયાનાં જાસૂસ તંત્રે આપેલી માહિતી પરથી જાણવા મળે છે. દ.કોરિયાનાં જાસૂસી તંત્રના રિપોર્ટસ ટાંકતાં, ન્યૂયોર્ક-ટાઈમ્સે ગુરૂવારે જણાવ્યું હતું કે, ઉત્તર કોરિયાનાં મિડીયા જૂ-એને ઊનનાં…

કોટા જંકશન પર ટ્રેન પાટા પરથી ઊતરી ગઈ, મુસાફરોમાં ગભરાટ

જોધપુર-ભોપાલ પેસેન્જર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા કોટારાજસ્થાનમાં એક મોટી ટ્રેન દુર્ઘટના ટળી ગઈ છે. કોટા જંકશન પાસે એક ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. માહિતી મળતા જ નજીકના રેલવે સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. જો કે…

ઢાકામાં ટ્રેનને આગ ચાંપતા પાંચનાં મોત થયા

હિંસામાં ઘણા લોકો ઘાયલ થયા, માહિતી મળતાં જ ફાયર બ્રિગેડની 7 ગાડીઓ ઘટનાસ્થળે રવાના ઢાકાચૂંટણી ટાણે જ બાંગ્લાદેશમાં હિંસા ભડકી છે. રાજધાની ઢાકામાં શુક્રવારે રાત્રે બદમાશોએ એક ટ્રેનને આગ ચાંપી દીધી હતી જેમાં પાંચ લોકો મૃત્યુ પામ્યાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે આ હિંસામાં ઘણા લોકો ઘાયલ થયાની પણ માહિતી છે. ઘટના રાત્રે 9.05 કલાકે…

રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરાઈ

આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી કોલકાતાપશ્ચિમ બંગાળમાં ઈડીએ મોટી કાર્યવાહી કરતા કથિત રાશન વિતરણ કૌંભાડમાં શંકર આધ્યાની ધરપકડ કરી છે. આ પહેલા ઈડીએ તેમના સસરાના ઘરે દરોડા પાડ્યા હતા ત્યારે રોકડ ભરેલો કબાટ મળી આવ્યો હતો અને રકમને રિકવર કરી…

દેશના બે હાઈવે પર ટૂંકમાં જીપીએસ આધારિત ટોલ શરૂ થશે

જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ દિલ્હી-જયપુર હાઈવે (એનએચ-48) અને બેંગલુરુ-મૈસુર એક્સપ્રેસવે પર શરૂ થવા જઈ રહી છે નવી દિલ્હીદેશના બે મુખ્ય માર્ગો પર ટૂંક સમયમાં જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ શરૂ થવા જઈ રહી છે. જેની મદદથી યાત્રીએ હાઈવે પર જેટલા અંતરની મુસાફરી કરી હશે બસ તેનું જ ટોલ ચૂકવવાનું રહેશે. હવે આ જીપીએસ આધારિત ટોલ સિસ્ટમ…

યુએસમાં યુવાનો માટે 500થી વધુ હથિયાર ખરીદવા પર પ્રતિબંધ

નવા કાયદા પ્રમાણે હવે કેલિફોર્નિયામાં બદૂકના માલિકો એમ્યુઝમેન્ટ પાર્ક, મ્યુઝિયમ, ચર્ચ, બેંક તેમજ અન્ય સ્થળોએ તેમની સાથે હથિયારો લઈને જઈ શક્શે નહી વોશિંગ્ટનઅમેરિકામાં જાહેરમાં ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને રોજબરોજ કોઈને કોઈ સ્કુલમાં કે જાહેર સ્થળોએ ગોળીબારની ઘટના બને છે ત્યારે હવે યુવાનો પર નવા બંદૂક કાયદામાં 500થી વધુ પ્રકારના હથિયારો ખરીદવા પર…

ટી20માં 3000 રન પાર કરનારી સ્મૃતિ મંધાના બીજી ભારતીય

મંધાના પહેલા મહિલા ક્રિકેટમાં ભારત માટે માત્ર કેપ્ટન હરમનપ્રીત કૌરે આ આંકડો પાર કર્યો હતો મેલબોર્નભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી પ્રથમ ટી20આઈમાં ઈતિહાસ રચ્યો હતો. સ્મૃતિએ ટી20આઈમાં 3,000 રનનો આંકડો પાર કરી લીધો છે. તે ટી20આઈમાં 3,000 રનનો આંકડો પાર કરનાર ઓવરઓલ છઠ્ઠી અને ભારતની બીજી મહિલા ખેલાડી બની…

આરએસએસ અને ચીન વચ્ચે શું સબંધ છેઃ કે.સી.વેણુગોપાલ

અદાણી અને ચીન વચ્ચેના સંબંધો જાણીતા છે અને હવે બેઠકના એક મહિના બાદ આરએસએસના ચીન સાથેની લિન્ક પણ સામે આવી નવી દિલ્હીચીનના ડિપ્લોમેટ્સની નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના નેતાઓ સાથે મુલાકાત અંગે હવે કોંગ્રેસે સવાલો ઊઠાવ્યા છે. નાગપુરમાં સ્મૃતિ મંદિર પરિસરમાં આયોજિત આ બેઠક વિશે કોંગ્રેસ મહાસચિવ કે.સી.વેણુગોપાલે પૂછ્યું કે આરએસએસ અને ચીન વચ્ચે…

ચાલુ ઊડાનમાં હવામાં જ વિમાનનો કાંચ તૂટી જતા 174 મુસાફરોમાં ફફડાટ

પાયલોટની સમજને કારણે અમેરિકાના ઓરેગોનમાં વિમાનની ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં સફળતા મળી વોશિંગ્ટનઅમેરિકાની અલાસ્કા એરલાઇન્સના એક વિમાનમાં એવી ઘટના બની કે 174 યાત્રીઓના જીવ આકાશમાં અધવચ્ચે જ જોખમમાં મૂકાઈ ગયા હતા. ઘટના એવી હતી કે ચાલુ ઉડાન દરમિયાન જ હવામાં જ વિમાનનો કાંચ તૂટી ગયો હતો. જેના લીધે ફ્લાઈટમાં હડકંપ મચી ગયું. જોકે સદભાગ્યે પાયલોટની સમજને…

એસટીએફ દેવેન્દ્ર તિવારી, અન્ય શકમંદોની તલાશ માટે ટેક્નોલોજીના સહારે

દેવેન્દ્રની એક ફોર્ચ્યુનર, ઈકો સ્પોર્ટ્સ અને બોલેરો વાહનો, ત્રણ અલગ-અલગ ડ્રાઈવર, એક પર્સનલ આસિસ્ટન્ટ, બે સોશિયલ મીડિયા હેન્ડલર્સ, ઓફિસમાં એક રિસેપ્શનિસ્ટ, બે ગનર્સ વિશે માહિતી મળી લખનૌરામ મંદિર, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને એસટીએફ પ્રમુખ અમિતાભ યશને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ ધીમે ધીમે અનેક ખુલાસા કરી રહી છે. એસટીએફ દેવેન્દ્ર તિવારી,…

દેશમાં ચોવિસ કલાકમાં કોરોનાના 774 નવા કેસ, બેનાં મોત

તમિલનાડુ અને ગુજરાતમાં એક-એક કોરોનાના દર્દીનું મોત થયું નવી દિલ્હીભારત સહિત વિશ્વભરમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 774 કેસ નોધાયા છે અને બે સંક્રમિત દર્દીઓના મૃત્યું થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાયલ અનુસાર, કોરોનાની દર્દીઓની સંખ્યા 4,187 પર પહોંચી છે. છેલ્લા 24 કલાકમાં તમિલનાડુ અને ગુજરાતમાં…

અયોધ્યા જવા અંગે કોંગ્રેસના નેતાઓ હજુ પણ અવઢવમાં

કોંગ્રેસના અધ્યક્ષ અયોધ્યા જવા અંગે વહેલી તકે નિર્ણય લેશે નવી દિલ્હીઉત્તરપ્રદેશ ના અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો દેશભરમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. એકતરફ ભાજપ આ મુદ્દાનો જોરશોરથી લાભ ખાંટવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજીતરફ વિરોધી પાર્ટીઓ કોઈને કોઈ મામલે ભાજપ પર નિશાન સાધવામાં લાગી છે. અયોધ્યામાં 22 જાન્યુઆરીના સમારોહમાં કોંગ્રેસના જવા અંગે…

PET ITF મંડ્યા 7 થી 14 જાન્યુઆરી સુધી ખુલશે

આદર્શ, મનોહર હઝારે, GR અમરનાથ -ટૂર્નામેન્ટ ડિરેક્ટર, KR દયાનંદ – પ્રમુખ, માંડ્યા ડિસ્ટ્રિક્ટ લૉન ટેનિસ એસોસિએશન, પાર્થ સિંહ – મીડિયા મેનેજર KSLTA, ડૉ. એચ અનિલ કુમાર, ગગન, હર્ષ બોજેગૌડા, મંજુનાથ અને દિલીપ શુક્રવારે અહીં માંડ્યા પ્રેસ ક્લબ ખાતે PET ITF મંડ્યા ઓપનની લોન્ચ કોન્ફરન્સ. મંડ્યા કર્ણાટકમાં ટેનિસ માટે નવા વર્ષની શરૂઆત એક તેજસ્વી નોંધ સાથે…