ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં શ્રી આકાશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડનું વક્તવ્ય

પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવીજી, પરમ આદરણીય મંત્રી શ્રી ચૌહાણજી અને સચિવ શ્રી મિત્તલજી ઉદ્યોગના મારા જાણીતા વરિષ્ઠો, વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહિલાઓ અને સજ્જનો, નમસ્તે અને શુભ સવાર. આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન, દરેક પેઢીને એવા વિઝનની જરૂર હોય છે જે તેને મહાન કાર્યો કરવા માટે પ્રેરિત કરે. તમે મારી પેઢીને…

LALIGA EA SPORTS Matchday 11 પૂર્વાવલોકન: ElClasico ઘણા મહત્વપૂર્ણ ફિક્સરના સપ્તાહના અંતે હેડલાઇન્સમાં

2023/24 સિઝનનો પહેલો અલક્લાસિકો આ સપ્તાહના અંતમાં આવી રહ્યો છે અને વિશ્વભરના ફૂટબોલ ચાહકો શનિવારે બપોરે કેટાલોનિયાના એક્શનમાં જોડાશે, કારણ કે FC બાર્સેલોના અને રીઅલ મેડ્રિડ તેમની ઐતિહાસિક હરીફાઈ ફરી શરૂ કરશે. તે હેવીવેઇટ ફિક્સ્ચર તાર્કિક રીતે મધ્ય તબક્કામાં લે છે, તેમ છતાં એક્શન-પેક્ડ મેચડે 11 માં પણ અન્ય ઘણા રસપ્રદ ફિક્સર આવી રહ્યા છે….

યુએસના આઈઆરજીસી સાથે સંકળાયેલા બે ઠેકાણે હવાઈ હુમલા

હુમલો આત્મરક્ષા માટે કરાયો હોવાનો અમેરિકી સંરક્ષણ સચિવ લોયડ જે.ઓસ્ટિનનો દાવો વોશિંગ્ટન ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધની સ્થિતિ દરમિયાન અમેરિકી સૈન્યએ પૂર્વ સીરિયામાં ઈરાનના રેવોલ્યૂશનરી ગાર્ડ્સ કોર્પ્સ (આઈઆરજીસી) સાથે સંકળાયેલા બે ઠેકાણે હવાઈ હુમલા કરી દીધા છે. પેન્ટાગોને કહ્યું કે આ હુમલો અમેરિકી ઠેકાણાં અને કર્મચારીઓ પર તાજેતરમાં કરાયેલા ડ્રોન અને મિસાઈલ હુમલાનો જવાબ છે. ગત અઠવાડિયાની…

હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફને હવાઈ હુમલામાં ઠાર માર્યાનો ઈઝરાયેલનો દાવો

આઈડીએફએ  બરુદ સામે હમાસના નેતા યાહ્યા સિનવાર સાથે 7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં હુમલાનું ષડયંત્ર રચવામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો તેલઅવિવ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઈડીએફ) દ્વારા ગાઝા પટ્ટીમાં ભીષણ બોમ્બમારો ચાલુ છે. ઇઝરાયેલી સૈન્યએ દાવો કર્યો હતો કે હમાસના ઇન્ટેલિજન્સ બ્યુરોના ડેપ્યુટી ચીફ શાદી બરુદને ગાઝામાં હવાઈ હુમલામાં ઠાર માર્યો.  આઈડીએફએ  બરુદ સામે હમાસના નેતા યાહ્યા…

રાશન કૌભાંડમાં પ.બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ

જ્યોતિપ્રિયા મલિક હાલમાં રાજ્યમંત્રી તરીકે વન વિભાગની જવાબદારી સંભાળી રહ્યા છે કોલકાતા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ રાશન કૌભાંડ કેસમાં લાંબી પૂછપરછ બાદ ગુરુવારે મોડી રાત્રે પશ્ચિમ બંગાળના મંત્રી જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરી હતી. કૌભાંડની તપાસના સંદર્ભમાં ઈડીની ટીમ ગુરુવારે સવારે કોલકાતાના સોલ્ટ લેકમાં મલિકના ઘરે પહોંચી હતી. ત્યારપછી ઈડીના અધિકારીઓએ જ્યોતિપ્રિયા મલિકની પૂછપરછ શરૂ કરી,…

ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું હાર્ટ એટેકથી નિધન

ચીનના સરકારી ટેલિવિઝન પર જણાવાયું છે કે 68 વર્ષીય લી શાંઘાઈની મુલાકાતે ગયા હતા ત્યારે અચાનક તેઓ મૃત્યુ પામ્યા બેઈજિંગ ચીનના પૂર્વ વડાપ્રધાન લી કેકિયાંગનું શુક્રવારે વહેલી સવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું. ચીનના હવાલાથી એક અહેવાલમાં દાવો કરાયો હતો કે રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે એક દાયકા સુધી કામ કરનાર અને નરમ વલણ અપનાવનારા નેતાના…

કેનેડામાં ખાલિસ્તાની સંગઠનોની ખાલિસ્તાની જનમત યોજવાની તૈયારી

જનમતસંગ્રહની શરૂઆત બ્રિટિશ કોલંબિયાના સરે સ્થિત ગુરુનાનક શીખ ગુરુદ્વારાથી 29 ઓક્ટોબરે મીટિંગ આયોજિત કરીને થશે ટોરેન્ટો ખાલિતાસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ ભારતીય એજન્સીઓ પર લગાવનારા કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના વલણે ભાગલાવાદીઓનો જુસ્સો વધારી દીધો છે. હવે કેનેડામાં સક્રિય ખાલિસ્તાની સંગઠનો સમગ્ર કેનેડામાં આગામી વર્ષે ખાલિસ્તાની રેફરેન્ડમ યોજવાની તૈયારી કરી રહ્યા છે તેવો એક…

ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓ જ કેનેડા પ્રોસેસ કરી શકશે

2024ની શરૂઆત થશે ત્યારે ભારતીયોની 17,500 જેટલી પેન્ડિંગ વિઝા અરજીઓનો બેકલોગ હશે ટોરેન્ટો કેનડાના વિઝા માટે ભારતમાંથી જે અરજીઓ કરવામાં આવી છે તેમાંથી બધી અરજીઓ ચાલુ વર્ષમાં પ્રોસેસ નહીં થાય. કેનેડાએ કહ્યું છે કે વર્ષ 2023માં તે ભારતમાંથી થયેલી માત્ર અડધી અરજીઓને જ પ્રોસેસ કરી શકશે. ભારતે કેનેડાને પોતાનો ડિપ્લોમેટિક સ્ટાફ ઘટાડવા કહ્યું તેના કારણે…

ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર એનઆરઆઈને કેનેડામાં 20 હજાર ડૉલરનો દંડ

સોઢીને કેનેડિયન ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવવામાં આવ્યો ટોરેન્ટો કેનેડામાં રહેતા ૪૧ વર્ષીય એનઆરઆઈને ઈમિગ્રેશન ફ્રોડમાં કસૂરવાર ઠેરવીને કોર્ટ દ્વારા ૨૦ હજાર કેનેડિયન ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો છે. અવતારસિંહ સોઢી નામનો આ વ્યક્તિ ૨૦૦૬થી કેનેડામાં પોતાના પરિવાર સાથે રહે છે. સીબીસી ન્યૂઝના એક રિપોર્ટ અનુસાર, સોઢીને કેનેડિયન ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી પ્રોટેક્શન એક્ટ…

આદેશનું પાલન ન કરતા અધિકારીને પુતીન ફાંસીની સજા આપી રહ્યા છે

રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા જોન કિર્બીએ ગુરુવારે વ્હાઇટ હાઉસમાં આયોજિત પ્રેસ બ્રીફિંગમાં રશિયા પર આ આરોપો લગાવ્યા વોશિંગ્ટન રશિયા-યુક્રેનના ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકાએ રશિયા પર નવા આરોપો લગાવ્યા છે. અમેરિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે રશિયાના જે સૈનિકો તેમના ઉપરી અધિકારીઓના આદેશનું પાલન નથી કરી રહ્યા અથવા તેમના આદેશનું પાલન કરવાથી પીછેહઠ કરી…

પાંચમી નવેમ્બરે વિરાટ વન-ડેમાં 50 સદી પૂરી કરી શકે છેઃ ગાવસ્કર

ટીમ ઈન્ડિયા 29મી ઓક્ટોબરના ઈંગ્લેન્ડ સામે અને ત્યાર બાદ બીજી નવેમ્બરના શ્રીલંકા સામે  તથા 5 નવેમ્બરે વિરાટચના જન્મદીને દ.આફ્રિકા સામે મેચ રમવાની છે નવી દિલ્હી વર્લ્ડકપ 2023ની તમામ મેચમાં ટીમ ઈન્ડિયા એકદમ ફોર્મમાં છે અને એમાં પણ વિરાટ કોહલીની વાત કરીએ તો તે એકદમ શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. દરમિયાન વિરાટના ફેન્સ હવે સેન્ચ્યુરીની હાફ…

5 ડિસેમ્બર સુધી  પ્રસ્તાવિત વિકસિત ભારત સંકલ્પ યાત્રા ન યોજવા કેન્દ્રને નિર્દેશ

વિકસિત ભારત સંકલ્પ યાત્રા એ ભાજપ શાષિત કેન્દ્રની યોજનાઓ અને અભિયાનોને લોકો સુધી પહોંચડવા શરુ કરવામાં આવેલો કેન્દ્ર સરકારનો મેગા આઉટરીચ પ્રોગ્રામ છે નવી દિલ્હી ભારતના ચૂંટણી પંચે ગુરુવારે કેન્દ્ર સરકારને આગમી મહીને વિધાનસભા ચૂંટણી છે એ પાંચ રાજ્યોમાં તેની પ્રસ્તાવિત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ 5 ડિસેમ્બર સુધી ન કાઢવાનો નિર્દેશ આપ્યો હતો. ચૂંટણી પંચે…

શટલર સુહાસ યથિરાજે એશિયન પેરા ગેમ્સ દેશ માટે 23મો સુવર્ણ ચંદ્રક જીત્યો

રોમાંચક હરીફાઈમાં, 2007ના આઈએએસ અધિકારીએ મલેશિયાના અમીનને ત્રણ ગેમ સુધી લંબાવવામાં આવેલી સખત લડાઈમાં હરાવીને નોંધપાત્ર વિજય મેળવ્યો હાંગઝોઉ એશિયન પેરા ગેમ્સ 2023માં ભારતની ગોલ્ડન દોડ શુક્રવારે પણ ચાલુ રહી અને શટલર સુહાસ યથિરાજે ચીનના હાંગઝોઉમાં દેશનો 23મો સુવર્ણ ચંદ્રક જીત્યો. પેરાલિમ્પિક્સ મેડલ વિજેતા સુહાસ યથિરાજે પુરૂષોની એસએલ4 ફાઇનલમાં એશિયન પેરા ગેમ્સ ચેમ્પિયનનો તાજ પહેરાવીને…

અમદાવાદના ક્રિકેટર્સ યજનય-નમનની શાળાકીય અંડર-14 સ્પર્ધામાં 641 રનની પ્રથમ વિકેટની વિક્રમી ભાગીદારી

વિદ્યાનગર સ્કૂલના યજનય પાઠકના 290 બોલમાં 54 બાઉન્ડ્રી અને એક સિક્સર સાથે 419 અને નમન દાસના 202 બોલમાં 19 બાઉન્ડ્રી સાથે 233 રન અમદાવાદ સુકાની અને વિકેટકીપર યજનય પાઠક (419) અને ઓપનર નમન દાસ (233) વચ્ચે શાળાકીય ક્રિકેટની 641 રનની વિક્રમી ભાગીદારીથી વિદ્યાનગર સ્કૂલે સીબીસીએની એચ.સી. કપાસી અંડર-14ની સ્પર્ધામાં સીટી હાઈસ્કૂલ સામે ત્રણ વિકેટે 806…

ITF દાવંગેરે ઓપનમાં ક્વાર્ટર સુધી પહોંચતા મનીષ અને માધવિને અપસેટ જીત મેળવી

બેંગલુરુ એક દિવસે જ્યારે ચાર સીડ્સ ધૂળ ખાઈ રહ્યા હતા, ત્યારે ભારતના મનીષ સુરેશકુમાર અને માધવિન કામથે ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરની ક્વાર્ટર ફાઇનલમાં દરેક માર્ગમાં અપસેટ જીત સાથે લહેર ઉભી કરી હતી. ગુરુવારે અહીં દાવંગેરે ટેનિસ એસોસિએશન દાવંગેરે કોર્ટમાં રમાયેલી પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચોમાં, 24 વર્ષીય મનીષે ત્રીજા ક્રમાંકિત દિગ્વિજય પ્રતાપ સિંહને ક્લોઝ…

ફેન્સ્ડ ખેલાડીઓની ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરના પ્રી-ક્વાર્ટરમાં આગેકૂચ

દાવંગેરે, મામ ક્રમાંકિત ખેલાડીઓ ITF દાવંગેરે ઓપન મેન્સ વર્લ્ડ ટેનિસ ટૂરના પુરૂષ સિંગલ્સ પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં આગળ વધ્યા છે, જેણે યુએસ $ 15,000ની ઇવેન્ટમાં આગળ રોમાંચક હરીફાઈની અપેક્ષાઓ વધારી છે. ડિસ્ટ્રિક્ટ ટેનિસ એસોસિએશન, દાવંગેરે કોર્ટમાં બુધવારે બીજની કૂચની આગેવાની કરતા યુએસએના ટોચના ક્રમાંકિત નિક ચેપલ હતા જેમણે વાઈલ્ડ કાર્ડ પ્રવેશ કરનાર રણજીત વિરાલી-મુરુગેસનના પડકારને પ્રથમ સેટ…

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડે ઝુઝાર ટીનવાલાને ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે નિયુક્ત કર્યા

સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આજે ભારત અને દક્ષિણ એશિયા માટે ચીફ ટેક્નોલોજી અને ઓપરેશન્સ ઓફિસર (સીટીઓઓ) તરીકે ઝુઝાર ટીનવાલાની નિમણૂકની જાહેરાત કરી છે. તેમણે સરબજીત આનંદ પાસેથી કાર્યભાર સંભાળ્યો, જેમણે બેંકની બહાર અન્ય તકો મેળવવાનું નક્કી કર્યું છે. ઝુઝાર અગાઉ ચીફ ઓપરેટિંગ ઓફિસર હતા અને તેઓ 26 વર્ષથી બેંક સાથે છે. તેઓ ઓપરેશન્સ અને ટેક્નોલોજીમાં વિવિધ…

જિયો ભારતમાં ગ્રાહકોને શ્રેષ્ઠ ઇન-હોમ-એક્સપિરિયન્સ આપવા માટે પ્લમના ક્લાઉડ પ્લેટફોર્મનો ઉપયોગ કરશે

જિયો ફાઇબર અને જિયો એર ફાઇબર બંને પર એઆઇ-એન્હેન્સ ઇન-હોમ સર્વિસીઝ ઉપલબ્ધ થશે મુંબઈ, ભારત અને નેટવર્ક એક્સ, પેરિસ, 25 ઓક્ટોબર 2023: ભારતના સૌથી મોટા ટેલીકોમ નેટવર્ક રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડે આજે સમગ્ર ભારતમાં તેના ગ્રાહકોને માર્કેટ અગ્રણી સ્માર્ટ હોમ અને સ્મોલ બિઝનેસ સર્વિસીઝ પૂરી પાડવા માટે નેટવર્ક સેવાઓ અને કન્ઝ્યુમર એક્સપિરિયન્સના ક્ષેત્રે અગ્રણી પ્લમ®…

એનઆરઆઈએ નિવૃત્તિના આયોજન અંગે કઈ બાબત જાણવી જોઈએ

ફુગાવો અને ભૂ-રાજકીય તંગદીલી જેવી પ્રવૃત્તિઓની આર્થિક વૈશ્વિક મંદી છતાં ભારતની આર્થિક વૃદ્ધિ સ્વસ્થ ટ્રેક પર આગેકૂચ ચાલુ રાખશે. 7 ટકાના અંદાજિત વૃદ્ધિદર સાથે ભારત કદની દૃષ્ટિએ વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ (આઈએમએફ)ના અહેવાલમાં જણાવાયું છે. તેથી માત્ર ભારતીય નાગરિકો જ નહીં પરંતુ તેમના ગૃહ વતનમાં તેમના…