ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ 2023માં શ્રી આકાશ અંબાણી, ચેરમેન, રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડનું વક્તવ્ય
પરમ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, પરમ આદરણીય મંત્રી શ્રી વૈષ્ણવીજી, પરમ આદરણીય મંત્રી શ્રી ચૌહાણજી અને સચિવ શ્રી મિત્તલજી ઉદ્યોગના મારા જાણીતા વરિષ્ઠો, વિશ્વભરના પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ, મહિલાઓ અને સજ્જનો, નમસ્તે અને શુભ સવાર. આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન, દરેક પેઢીને એવા વિઝનની જરૂર હોય છે જે તેને મહાન કાર્યો કરવા માટે પ્રેરિત કરે. તમે મારી પેઢીને…
