દેવ દિવાળી બાદ લગ્નો શરૂ થશે, વર્ષમાં લગ્ન માટે માત્ર 44 શુભ મુહૂર્ત
નવેમ્બર માસમાં આગામી તા. 27ના લગ્નનું પ્રથમ શુભ મુહૂર્ત છે, ગત વર્ષે લગ્નના 63 શુભ મુહૂર્તો હતા અમદાવાદ દેવ દિવાળી બાદ લગ્નની સીઝન શરુ થાય છે. તુલસીવિવાહ બાદ શુભ લગ્નોનો પ્રારંભ થશે. નૂતન વર્ષ વિક્રમ સંવંત 2080 માં લગ્નના 44 મુહૂર્તો છે. આ વખતે ગુરુ-શુક્રના અસ્તના કારણે મે મહિનામાં લગ્નના મુહૂર્તો નથી. જયારે ચાલુ નવેમ્બર…
