ઈસરોએ બનાવેલું નવું નવઆઈસી સોફ્ટવેર દરેક મોબાઈલમાં મળશે
કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે છે અથવા તેઓ નવઆઈસી ચિપસેટ આપી શકે છે નવી દિલ્હી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન ટેક્નોલોજી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે 2025ના અંત સુધીમાં તમામ સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓએ મોબાઈલમાં નવઆઈસી ની સુવિધા આપવી પડશે. તેમણે કહ્યું કે કાં તો કંપનીઓ મોબાઈલ ફોનમાં નવઆઈસી સંચાલિત ચિપ્સનો ઉપયોગ કરી શકે…
