ભારતે માનવહિતમાં યુદ્ધવિરામના વિચારને આવકાર્યું
યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત રૂચિરા કંબોજે કહ્યું કે, માનવહિત માટેના તમામ પગલાંને ભારત આવકારે છે વોશિંગ્ટનઇઝરાયેલ-હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા તણાવના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. જેના કારણે અનેક દેશો અને વૈશ્વિક અજેન્સી દ્વારા યુદ્ધવિરામની માંગ ઉઠી છે એવામાં ભારત દ્વારા માનવીયહિત માટે આ યુદ્ધવિરામના વિચારનું સ્વાગત કરવામાં આવ્યું છે.યુએનમાં ભારતના સ્થાયી…
