વર્લ્ડ કપ કરતા આઈપીએલ જીતવો વધુ મુશ્કેલઃ ગાંગુલી
પાંચ વખત આઈપીએલ ટાઈટલ જીતાડનારા મુંબઈના સુકાની રોહિત શર્માના ડબલ્યુટીસી ફાઈનલમાં નેતૃત્વનો બચાવ કર્યો નવી દિલ્હીભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈ પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ એવું નિવેદન આપ્યું છે કે જે જાણીને ચાહકો હેરાન રહી ગયા છે. ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશીપનો બચાવ કરતા કહ્યું કે, આઈપીએલનો ખિતાબ જીતવો એ વર્લ્ડ કપ જીતવા કરતાં વધુ મુશ્કેલ…
