17 મેએ ગજકેસરી યોગ, આ રાશીઓનું ભાગ્ય ચમકશે
17 મેના રોજ ચંદ્ર સાંજે 7.39 વાગ્યે મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં સંચાર કરશે. આ રાશિમાં પુરા અઢી દિવસ એટલે કે 19 મે સુધી રહેશે. ગજકેસરી યોગની અસર વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જાતકોના જીવન પર પડી શકે છે. ગ્રહોના પરિવર્તનની સાથે જ બીજા ગ્રહોની સાથે યુતિથી અનેક શુભ અને…
