અંગદાન ક્ષેત્રે ગુજરાત દેશભરમાં અવ્વલ: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી

‘અમરગાથા’ પુસ્તકનું વિમોચન, ‘પ્રેરણા કક્ષ’ અને દર્દીઓ માટે ઇલેક્ટ્રિક કાર સેવાનું લોકાર્પણ; 250થી વધુ અંગદાનથી 1000થી વધુ દર્દીઓને નવજીવન અંગદાન મહાદાન, પરંતુ સંતુલિત જીવનશૈલી અને સંવેદનશીલતા પણ જીવન બચાવવાનું મોટું દાન: આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયા અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે ‘વિશ્વ અંગદાન દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આધુનિક…