૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં પ્રતિતી અને નંદીશ ચેમ્પિયન

અમદાવાદ ઓપનમાં તમિલનાડુના નંદીશ વી.એસ. અને ગર્લ્સમાં કર્ણાટકની પ્રતિતી બોરદોલોઈએ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. ૧૧મા અને અંતિમ રાઉન્ડ પૂર્ણ થયા પછી, તમિલનાડુના એફએમ નંદીશ વીએસે ઓપન કેટેગરીમાં ૯.૫ પોઈન્ટ સાથે ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો. છેલ્લા ૧૧મા રાઉન્ડમાં નંદીશે એમપીના માધવેન્દ્ર પ્રતાપ શર્માને હરાવીને બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવ્યું. ગોવાના આઈએમ વાઝ એથન દ્વારા પણ શાનદાર પ્રદર્શન કરવામાં આવ્યું,…

૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપના આઠમા રાઉન્ડ બાદ માધવેન્દ્ર અને અનુષ્કા ટોચના સ્થાને

અમદાવાદ ૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬ની ઓપન કેટેગરીમાં એમપીના માધવેન્દ્રએ પોતાની વિજય કૂચ જારી રાખી અને ગર્લ્સમાં મહારાષ્ટ્રની અનુષ્કા 8મો રાઉન્ડ પૂર્ણ થયા પછી ટેબલમાં ટોચ પર રહ્યા હતા. સ્પર્ધા રાજપથ ક્લબ, એસ.જી. હાઇવે, અમદાવાદ ખાતે રમાઈ રહી છે.ઓપન કેટેગરીમાં આઠમા રાઉન્ડ પછી, મધ્યપ્રદેશના માધવેન્દ્ર પ્રતાપ શર્મા (ELO 2353) એ ઉત્કૃષ્ટ પ્રદર્શન…

૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં બીજા રાઉન્ડ પછી મહારાષ્ટ્રનો દબદબો

અમદાવાદ ૩૫મી રાષ્ટ્રીય અંડર-૧૭ ઓપન અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ-૨૦૨૬માં ઓપન કેટેગરીમાં બે રાઉન્ડ પૂર્ણ થયા પછી, મહારાષ્ટ્રના શૌનક બડોલે (ELO 2176) 2 પોઈન્ટ સાથે આગળ છે. બીજા રાઉન્ડમાં શૌનકે રાજસ્થાનના મેરિતા રુદ્રદમનને હરાવીને ટેબલમાં ટોચ પર પહોંચી ગયો છે. દિલ્હીના વંદન અલંકાર સવાઈ અને મહારાષ્ટ્રના વિહાન અગ્રવાલે 2-2 પોઈન્ટ મેળવીને ટેબલમાં બીજા અને ત્રીજા સ્થાન…

ખેલ મહાકુંભ ચેસ સ્પર્ધામાં અમદાવાદના છોકરા અને છોકરીએ અંડર-૧૧ કેટેગરીમાં ખિતાબ જીત્યા

અમદાવાદ ખેલ મહાકુંભ-2025 ટુર્નામેન્ટ ગુજરાત રાજ્ય ચેસ એસોસિએશનના સહયોગથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા નારણપુરા, અમદાવાદ સ્થિત જીએસસી બેંક ખાતે યોજાઈ હતી. અંડર-૧૧ (છોકરાઓ અને છોકરીઓ) માં અંતિમ સ્થાન નીચે મુજબ છે: છોકરાઓ:                                                             છોકરીઓ: 1) ધ્યાન પટેલ (અમદાવાદ)-7 pt.        1) આશ્વી સિંહ (અમદાવાદ)-7 pt. 2) પ્રિયાંશ જરીવાલા (ભરૂચ)-6 pt.             2) રાયના પટેલ (અમદાવાદ)-6 pt….

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના ૧૫,૬૬૬ બાળકો અને બાલિકાઓએ ‘સત્સંગદીક્ષા’ ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોના મુખપાઠ સાથે અનોખો ઈતિહાસ સર્જ્યો

બી.એ.પી.એસ. સ્વામિનારાયણસંસ્થાના અમદાવાદ શહેરના કુલ ૧૫૦૦ બાળકો અને બાલિકાઓએ સંસ્કૃત શ્લોકો મુખપાઠકરી પુરાણોની પરંપરાને જીવંત કરી બતાવી અમદાવાદ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજના સંકલ્પ મુજબ બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાની બાળપ્રવૃત્તિ દ્વારા કુલ ૧૫,૬૬૬ બાળ-બાલિકાઓએ સત્સંગ દીક્ષા ગ્રંથના ૩૧૫ સંસ્કૃત શ્લોકોનો સંપૂર્ણ મુખપાઠ પૂર્ણ કરી અનોખો વિક્રમ સર્જી દીધો છે.આ મહત્વપૂર્ણ સિદ્ધિ બદલ દિલ્હીના ભારતીય કેન્દ્રીય સંસ્કૃત વિશ્વ…