વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026નો અમદાવાદમાં પ્રારંભ, ભારતના તમામ 8 રિકર્વ તીરંદાજોની આગેકૂચ

હરવિંદર સિંહ અને ભાવનાએ ક્વોલિફિકેશનમાં ત્રીજું સ્થાન મેળવ્યું ; આવતીકાલે પેરા કમ્પાઉન્ડમાં શીતલ દેવી સહિતના તીરંદાજો મેદાનમાં ઉતરશે અમદાવાદ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વર્લ્ડ આર્ચરી પેરા સિરીઝ 2026ની સ્પર્ધાનો આજે સત્તાવાર પ્રારંભ થયો હતો. સત્તાવાર પ્રેક્ટિસ અને સાધનોની તપાસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વિશ્વભરના પેરા તીરંદાજોએ વિવિધ કેટેગરીમાં પોતાની સ્પર્ધાત્મક સફરની શરૂઆત કરી હતી. પ્રથમ…