અંગદાન અને જળ સંચયથી જ નવી સામાજિક ક્રાંતિ સર્જાશેઃ સી.આર. પાટીલ

અમદાવાદ સાયન્સ સિટીમાં ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહ અમદાવાદના આર.કે. રોયલ હોલમાં યોજાયો અમદાવાદ અમદાવાદ સાયન્સ સિટી રોડ સ્થિત આર.કે. રોયલ હોલમાં વિશ્વ પર્યાવરણ દિવસ 2026ના અવસરે ડાયાલિસિસ દર્દી જાગૃતિ અને અંગદાન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. મૈરિંગો સિમ્સ હોસ્પિટલ અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ કાર્યક્રમનું મુખ્ય ધ્યેય “પાણી બચાવો –…