BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને આંતરરાષ્ટ્રીય સ્તરે “ટોલરન્સ એવોર્ડ 2026” થી સન્માનિત

IDCT 2026 કોન્ફરન્સમાં સહિષ્ણુતા, સંવાદ અને વૈશ્વિક શાંતિ માટેના યોગદાનની પ્રશંસા અબુ ધાબીમાં યોજાયેલી ત્રીજી “ઇન્ટરનેશનલ ડાયલોગ ઓફ સિવિલાઇઝેશન્સ એન્ડ ટોલરન્સ કોન્ફરન્સ (IDCT 2026)” દરમિયાન BAPS હિન્દુ મંદિર, અબુ ધાબીને પ્રતિષ્ઠિત “ટોલરન્સ એવોર્ડ 2026” એનાયત કરવામાં આવ્યો છે. આ સન્માન વૈશ્વિક સ્તરે સહિષ્ણુતા, સંવાદ, સામાજિક એકતા અને શાંતિપૂર્ણ સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપતા યોગદાન માટે આપવામાં આવે…

કે. અન્નામલાઈએ અબુ ધાબીના બી.એ.પી.એસ. હિન્દુ મંદિરની મુલાકાત લીધી

આ મંદિર 21 મી સદીમાં પારસ્પરિક સહયોગનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે ” – કે અન્નામલાઈ અબુ ધાબી ૧૫ ઓગસ્ટ ૨૦૨૫, શુક્રવારના રોજ, ભારતના રાજકીય નેતા તથા સમાજસેવક શ્રી કે. અન્નામલાઈએ અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ભારતના સ્વાતંત્ર્યદિનના અવસરે તેમની આ મુલાકાત ભારતના સમાનતા, નમ્રતા અને એકતાના શાશ્વત મૂલ્યોના પ્રતિબિંબ સમાન બની રહી હતી….

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે અબુ ધાબીના BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી

‘ સમગ્ર ભારત દેશની સાંસ્કૃતિક ધારાઓને, હિન્દુ ધર્મની વિવિધ ધારાઓને એક કરવાનો અદ્ભુત પ્રયાસ ‘ : ડૉ. મોહન યાદવ મધ્યપ્રદેશના માનનીય મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવે ગુરુ પૂર્ણિમાના પવિત્ર ઉત્સવની ઉજવણી દરમિયાન અબુ ધાબીમાં BAPS હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે તારીખ ૧૨ અને ૧૩ જુલાઈના રોજ BAPS હિંદુ મંદિર, અબુ ધાબી ખાતે ગુરુ…