પ્રાકૃતિક ખેતી માત્ર વિકલ્પ નહીં, આવનારી પેઢીઓને બચાવવાનો પવિત્ર મહાયજ્ઞ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત

લોકભવન ખાતે મીડિયા પ્રતિનિધિઓ સાથે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો; ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા ગાંધીનગર ગાંધીનગરના લોકભવન સ્થિત મહર્ષિ દયાનંદ સભામંડપ ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજ્યના વરિષ્ઠ પત્રકારો, તંત્રીઓ અને સંપાદકો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો હતો. પ્રસંગે કૃષિ મંત્રી જીતુ વાઘાણી, કૃષિ વિભાગના અગ્ર સચિવ આર.સી. મીણા, માહિતી અને…