ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ અમદાવાદમાં એમનીલ ફાર્માસ્યુટિકલ્સની મુલાકાત લીધી
મેન્યુફેક્ચરિંગ, આર એન્ડ ડી, બાયોસિમિલર્સ અને કોમ્પ્લેક્સ મેડિસિન્સ ક્ષેત્રે કંપનીની ક્ષમતાઓ અંગે ચર્ચા; બાયોફાર્મા ઇનોવેશન માટે ઉદ્યોગ-શૈક્ષણિક સંસ્થાઓ-સરકાર વચ્ચે સહયોગ પર ભાર અમદાવાદ ભારત સરકારના ફાર્માસ્યુટિકલ્સ વિભાગના સચિવ મનોજ જોશીએ મંગળવારે અમદાવાદ સ્થિત એમનીલ ફાર્માસ્યુટિકલ્સની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે કંપનીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક યોજી એમનીલની વૃદ્ધિ, રોકાણો, સંશોધન અને વિકાસ…
