અટૂટ ભાઈપ્રેમ: ભાઈના અવસાન બાદ તેની યાદમાં 20 એકર જમીનને બનાવી દીધી ‘જંગલ’

વોશિંગ્ટન અમેરિકામાં બે ભાઈઓએ ભાઈ પ્રત્યેના અનન્ય પ્રેમ અને સંવેદનાનું એક અદભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. ભાઈના મૃત્યુ પછી તેની યાદોને કાયમ માટે સાચવી રાખવા માટે કરોડો રૂપિયાની કિંમતી જમીન પર ક્યારેય કોઈ બાંધકામ નહીં કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. આ જમીનને કુદરતના ખોળે સોંપી દેવામાં આવી છે, જે પર્યાવરણ અને વન્યજીવો માટે એક…

ગાંધીનગર જિલ્લાના જામળા ખાતે ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી: ૫૫૧ દેશી વૃક્ષોનું વાવેતર

પ્રકૃતિ પૂજન અને શુદ્ધ જીવન જ આપણી સાચી સંસ્કૃતિ: મંત્રી પ્રફુલ પાનશેરીયા જામળા ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના જામળા ખાતે આવેલ પવિત્ર આસુદેવ મહાદેવ મંદિર પરિસરમાં રાજ્યકક્ષાના ૭૭મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં પર્યાવરણ જાગૃતિના સંદેશ સાથે વિશાળ સ્તરે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વૃક્ષારથનું…

ટેરિટોરિયલ આર્મી ‘વિકસિત ભારત’ના વિઝનમાં મહત્વપૂર્ણ ભાગીદાર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંસદીય પરામર્શ સમિતિની બેઠકમાં ટેરિટોરિયલ આર્મીની ભૂમિકા, આપત્તિ રાહત, પર્યાવરણ સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષામાં યોગદાન અંગે વિસ્તૃત ચર્ચા નવી દિલ્હી નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલય માટેની સંસદીય પરામર્શ સમિતિની બેઠકમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટેરિટોરિયલ આર્મી (પ્રાદેશિક સેના)ને ‘વિકસિત ભારત’ના નિર્માણમાં મહત્વપૂર્ણ યોગદાન આપતું દળ ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું કે ટેરિટોરિયલ આર્મી માત્ર રાષ્ટ્રીય સુરક્ષામાં જ…