ગુજરાતમાં ડેરી એનાલોગ સામે તંત્રની કડક કાર્યવાહી: એક જ દિવસમાં 134 સ્થળોએ તપાસ, 1,053 કિલો જથ્થો નાશ કરાયો
ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની રાજ્યવ્યાપી કાર્યવાહી, 28 નમૂનાઓ તપાસ માટે મોકલાયા ગાંધીનગર: ગુજરાતમાં ડેરી ઉત્પાદનોના નામે વેચાતા બિન-પ્રમાણભૂત અને ભેળસેળયુક્ત ડેરી એનાલોગ સામે ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્ર (FDCA) દ્વારા રાજ્યવ્યાપી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. 6 ઓગસ્ટ, 2026ના રોજ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન રાજ્યભરમાં કુલ 134 સ્થળોએ તપાસ કરવામાં આવી હતી. આ દરમિયાન…
