આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડના સાતમા એન્યુઅલ વેલનેસ ઇન્ડેક્સમાં ભારતીય યુવાનોમાં હૃદયના આરોગ્યની જાગૃતતામાં ચિંતાજનક અંતર જાણવા મળ્યું

ભારતમાં દર 4માંથી એક જ વ્યક્તિ હૃદયની બીમારીના લક્ષણોને યોગ્ય રીતે ઓળખી શકે છે ·       78 ટકા ભારતીયો હૃદયની બીમારીઓ સાથે જોડાયેલી આરોગ્યની સમસ્યાઓથી વાકેફ છે ·       70 ટકા ભારતીયો માનસિક અને શારીરિક સુખાકારી વિશે માહિતી શેર કરવા અથવા મેળવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ·       80 ટકા ભારતીયો નિયમિતપણે તણાવના ઓછામાં ઓછા એક લક્ષણનો અનુભવ કરે…