રાજભાષા હિન્દીના શ્રેષ્ઠ અમલીકરણ બદલ સંરક્ષણ મંત્રાલયને ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’માં પ્રથમ સ્થાન

300થી વધુ કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો/વિભાગોની શ્રેણીમાં સંરક્ષણ મંત્રાલય પ્રથમ સ્થાને; ગૃહમંત્રી અમિત શાહે અધિક સચિવ મનીષ ત્રિપાઠીને પુરસ્કાર અર્પણ કર્યો નવી દિલ્હી રાજભાષા હિન્દીના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ અમલીકરણ બદલ ભારત સરકારના ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા વર્ષ 2025-26 માટે સંરક્ષણ મંત્રાલયને ‘રાજભાષા કીર્તિ પુરસ્કાર’થી સન્માનિત કરવામાં આવ્યું છે. 300થી વધુ કર્મચારીઓ ધરાવતા મંત્રાલયો અને વિભાગોની શ્રેણીમાં…

14 સપ્ટેમ્બર વિશ્વ હિન્દી દિવસ નિમિત્તે હીરામણિ ઉચ્ચતર માધ્યમિક શાળામાં  હિન્દી દિવસની ઉજવણી

હીરામણિ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં ભણતાં વિદ્યાર્થીઓ રાષ્ટ્રભાષાથી પરિચિત થાય અને હિન્દી ભાષાનું ગૌરવ પ્રાપ્ત કરે તેના સંદર્ભે १४ सितंबर ‘विश्व हिन्दी दिवस ની ઉજવણી કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન, આચાર્યા ભારતીબેન મિશ્રા દ્વારા હિન્દી ભાષાનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે જન સહાયક ટ્રસ્ટનાં પ્રમુખ નરહરિ અમીન, ઉપપ્રમુખ નીતાબેન અમીન, મેનેજીંગ ટ્રસ્ટી…