યશસ્વી જયસ્વાલે હર્ષા ભોગલેના નિવેદન પર આપ્યો જવાબ, શ્રીલંકા સામે વિવાદ બાદ પણ ભૂલ સ્વીકારવાનો કર્યો ઇન્કાર
નવી દિલ્હી શ્રીલંકા સામેની ટેસ્ટ મેચ દરમિયાન ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ અને બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલી અને શારીરિક સંપર્કનો મામલો ગરમાયો છે. આ ઘટના પર ક્રિકેટ જગતના દિગ્ગજો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે, પરંતુ યશસ્વી જયસ્વાલે પોતાની ભૂલ સ્વીકારવાને બદલે સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ પોતાનો પક્ષ રાખ્યો છે. મેદાન પર શું બની…
