૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત કામરેજમાં સ્વચ્છતા અભિયાન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના કાર્યકાળની ઉજવણી, આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં સામૂહિક શ્રમદાન એસવીએન, સુરત દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના ૧૨ વર્ષના સફળ કાર્યકાળની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘૧૨ વર્ષ સેવા, સુશાસન અને જનકલ્યાણના’ અભિયાન અંતર્ગત સુરત જિલ્લાના કામરેજ વિધાનસભા વિસ્તારમાં વિશાળ સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ…

કામરેજ વિધાનસભા વિસ્તારમાં રૂ. ૨૩.૬૦ કરોડના ખર્ચે ૫૮ કિ.મી. લંબાઈના ૨૨ રસ્તાઓના રિસર્ફેસિંગને મંજૂરી

કામરેજ વિધાનસભાના નાગરિકોની સુખાકારીમાં વધારો કરતા નિર્ણય બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કરતા આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા સુરત રાજ્ય સરકાર દ્વારા છેવાડાના માનવીની સુખાકારી અને આંતરમાળખાકીય સુવિધાઓને વેગ આપવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કામરેજ ધારાસભ્ય અને આરોગ્ય રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરિયાની રજૂઆત અને પ્રયાસોના પરિણામે રાજ્ય સરકાર દ્વારા કામરેજ વિધાનસભા…