નેપાળમાં વિનાશક પૂરથી થયેલી જાનહાનિ પર ભારતની સંવેદના: ‘સુખ-દુઃખ કે સાથી’ તરીકે ભારત નેપાળની પડખે

નવી દિલ્હીમાં નેપાળ દૂતાવાસની મુલાકાત લઈ શોકપોથીમાં નોંધ કરી; શોધ, બચાવ અને પુનર્વસનના પ્રયાસોમાં ભારતના સહયોગની ખાતરી નવી દિલ્હી 26 ઓગસ્ટે નેપાળમાં આવેલા વિનાશક ફ્લેશ ફ્લડના કારણે થયેલી જાનહાનિ અને વ્યાપક તબાહીને લઈને ભારતે ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. ભારત સરકાર અને દેશની જનતા વતી નેપાળના લોકો તથા સરકાર પ્રત્યે હાર્દિક શોક વ્યક્ત કરવામાં આવ્યો…