અમિતાભ બચ્ચનનો ધડાકો: ‘ખરીદેલું કન્ટેન્ટ છે, તો રોકાણ વસૂલવું જ પડશે’, રિટાયરમેન્ટની અવાચક અફવાઓ પર વ્યંગ

બ્લોગના ખોટા અર્થઘટન પર ભડક્યા સુપરસ્ટાર એસવીેન. મુંબઈ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય રહે છે અને અવારનવાર પોતાના બ્લોગ દ્વારા મનની વાત શેર કરતા રહે છે. તાજેતરમાં તેમના એક બ્લોગને લઈને મીડિયામાં તેમના રિટાયરમેન્ટ (નિવૃત્તિ) અંગેના સમાચારો વાયરલ થયા હતા. આ બાબતે ગુસ્સો વ્યક્ત કરતા અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા અને…