નૌકાદળના વડા એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે
ભારત-મોરિશિયસ વચ્ચે દરિયાઈ સુરક્ષા અને સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ; 10થી 13 ઓગસ્ટ દરમિયાન વિવિધ મુદ્દે થશે ચર્ચા અમદાવાદ ભારતીય નૌકાદળના વડા (CNS) એડમિરલ ક્રિષ્ના સ્વામિનાથન 10થી 13 ઓગસ્ટ, 2026 દરમિયાન મોરિશિયસની ચાર દિવસીય સત્તાવાર મુલાકાતે છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતના મહત્વપૂર્ણ ભાગીદાર એવા મોરિશિયસ સાથે દ્વિપક્ષીય દરિયાઈ સહયોગ અને સંરક્ષણ સંબંધોને વધુ ગાઢ…
