‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’માં જય ઠાડેશ્વરે સ્ટોરીટેલિંગથી લઈને આધ્યાત્મિકતા સુધીની સફર શેર કરી

જીએલએસ યુનિવર્સિટીમાં યોજાયેલા પ્રેરણાદાયી સંવાદમાં વિદ્યાર્થીઓને નેતૃત્વ, કમ્યુનિકેશન અને ઉદ્યોગસાહસિકતાના પાઠ મળ્યા અમદાવાદ: જીએલએસ યુનિવર્સિટી દ્વારા આયોજિત ‘ડીકોડેડ વિથ ચાંદની કાપડિયા’ શ્રેણીના વધુ એક પ્રેરણાદાયી સત્રમાં જાણીતા પોડકાસ્ટર અને સ્ટોરીટેલર જય ઠાડેશ્વરે વિદ્યાર્થીઓ સાથે પોતાના જીવનના અનુભવો, ઉદ્યોગસાહસિકતાની સફર, સ્ટોરીટેલિંગની શક્તિ અને આધ્યાત્મિક દૃષ્ટિકોણ વિશે ખુલ્લા મનથી ચર્ચા કરી હતી. જીએલએસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ચાંદની…

‘દુનિયાની વાતો પર નહીં, સત્યના મૂળ સુધી પહોંચો’ – એલન મસ્કના જીવનનો સૌથી મોટો પાઠ

‘ફર્સ્ટ પ્રિન્સિપલ થિંકિંગ’ દ્વારા સમસ્યાનું મૂળ શોધીને ઉકેલ લાવવાની વિચારસરણીથી એલન મસ્કે સર્જી વૈશ્વિક સફળતા વોશિંગ્ટન વિશ્વના અગ્રણી ઉદ્યોગસાહસિકોમાંના એક એલન મસ્ક માત્ર પોતાની કંપનીઓ માટે જ નહીં, પરંતુ અનોખી વિચારસરણી માટે પણ જાણીતા છે. મસ્કનું માનવું છે કે કોઈપણ વાતને માત્ર લોકો માને છે એટલે સાચી માની લેવી નહીં, પરંતુ તેના મૂળભૂત તથ્યો સુધી…