રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના Q1 FY27 પરિણામો: આવકમાં 24.5%નો ઉછાળો, જિયોની EBITDA અને સબસ્ક્રાઇબર બંનેએ બનાવ્યા નવા રેકોર્ડ

₹3.40 લાખ કરોડથી વધુની આવક, ₹23,196 કરોડનો વિક્રમી નફો; જિયો IPO તરફ મહત્વનું પગલું, રિટેલ અને O2C બિઝનેસે પણ દર્શાવી મજબૂત વૃદ્ધિ મુંબઈ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)એ નાણાકીય વર્ષ 2026-27ના પ્રથમ ત્રિમાસિક (30 જૂન, 2026ના રોજ પૂર્ણ થયેલા) પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ આવક, EBITDA અને નફામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે. જિયો પ્લેટફોર્મ્સ, રિલાયન્સ રિટેલ…

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી

નાથદ્વારા મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ વિશાલબાવાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી હતી તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું હતું. આ નવા તૈયાર થનારા સુવિધા સદનમાં 100થી વધુ રૂમ હશે, જે વૃદ્ધ વૈષ્ણવો અને…