અમદાવાદની સોલા સિવિલમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ એક્શન મોડમાં

૭૯ કિલો ઘન કચરાનો નિકાલ, ૧૫૯ બિનઉપયોગી મેડિકલ સાધનો થશે સ્ક્રેપ; દર્દી સુરક્ષા માટે માઇક્રો લેવલે ઝુંબેશ અમદાવાદ રાજ્ય સરકારના ‘નમો સ્વચ્છતા અભિયાન’ને અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલમાં અસરકારક રીતે અમલમાં મૂકવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલમાં સ્વચ્છતા, દર્દી સુરક્ષા અને હોસ્પિટલજન્ય ચેપ રોકવાના હેતુથી…

રાજ્યભરમાં ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાન’નો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું સ્વચ્છતાને જનઆંદોલન બનાવવાનું આહવાન; 1થી 7 જુલાઈ દરમિયાન 11,935 સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સઘન સફાઈ ઝુંબેશ ગાંધીનગર રાજ્યની તમામ સરકારી આરોગ્ય સંસ્થાઓમાં સ્વચ્છતા અને સુવ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસથી રાજ્યવ્યાપી ‘નમો સ્વચ્છતા અભિયાન’ અને ‘અમૃતપાન અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે તેમણે સ્વચ્છતાને માત્ર એક સપ્તાહ…