ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ નરહરિ અમીનને ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત

18મી લોકસભા વર્ષ 2025-26 માટે પ્રશ્નોત્તરી અને ચર્ચાઓમાં શાનદાર કામગીરી બદલ પૂર્વ રાજ્યસભા સાંસદનું સન્માન કરાયું નવી દિલ્હી 18મી લોકસભા વર્ષ 2025-26 માટે ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ગુજરાતના પૂર્વ રાજ્યસભા સાંસદ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને પ્રતિષ્ઠિત ‘સાંસદ રત્ન એવોર્ડ-2026’ એનાયત કરવામાં આવ્યો છે. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા 9 સપ્ટેમ્બર, 2026ના રોજ નવી દિલ્હી…