સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો: 24 કલાકમાં 14 સે.મી.નો ઉછાળો, જળસંગ્રહ 81.17 ટકા પહોંચ્યો

35,744 ક્યુસેક પાણીની આવક યથાવત; ડેમની સપાટી 132.96 મીટરે પહોંચી, કેનાલ મારફતે 5,559 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે કેવડિયા: રાજ્યમાં સારા વરસાદ અને નર્મદા નદીના ઉપરવાસમાંથી સતત થઈ રહેલી પાણીની આવકને કારણે સરદાર સરોવર નર્મદા ડેમમાં જળસંગ્રહમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 7 ઓગસ્ટ, 2026ના રોજ સાંજે 5 વાગ્યાની સ્થિતિ મુજબ ડેમની પાણીની સપાટી 132.96…