જાપાનના સંરક્ષણ મંત્રીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ અર્પી

જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ ભારતના શહીદ જવાનોને પુષ્પાંજલિ અર્પી નવી દિલ્હી: જાપાનના સંરક્ષણ મંત્રી શિંજીરો કોઈઝુમીએ 20 ઓગસ્ટ, 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ખાતે ભારતના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે સ્મારક ખાતે પુષ્પમાળા અર્પણ કરી દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર ભારતીય સશસ્ત્ર દળોના વીર જવાનોને નમન કર્યું હતું. રાષ્ટ્રીય યુદ્ધ…

એર માર્શલ તેજપાલ સિંહે ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ તરીકે સંભાળ્યો કાર્યભાર

3,500થી વધુ ફ્લાઈંગ કલાકોનો અનુભવ ધરાવતા ફાઇટર પાયલટ; નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ નવી દિલ્હી ભારતીય વાયુસેનાના વરિષ્ઠ અધિકારી એર માર્શલ તેજપાલ સિંહ AVSM, VMએ શનિવારે (1 ઓગસ્ટ) ડેપ્યુટી ચીફ ઓફ ધ એર સ્ટાફ (DCAS) તરીકે કાર્યભાર સંભાળ્યો. પદભાર સંભાળતા પહેલાં તેમણે નેશનલ વોર મેમોરિયલ ખાતે પુષ્પચક્ર અર્પણ કરીને દેશની રક્ષા માટે સર્વોચ્ચ…