ગોંડલની મસાલા ફેક્ટરીમાં ખાદ્ય સુરક્ષા વિભાગની મોટી કાર્યવાહી, રૂ. 1.11 કરોડથી વધુનો શંકાસ્પદ જથ્થો સીઝ

જન આરોગ્ય સાથે ચેડાં કરનાર તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા રાજકોટરાજ્યમાં નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થો ઉપલબ્ધ થાય તેમજ જન આરોગ્યનું સંરક્ષણ સુનિશ્ચિત બને તે માટે રાજ્ય સરકાર દ્વારા સતત દેખરેખ અને કડક અમલીકરણની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક…