ચાંગોદર પ્લાઝ્મા ભેળસેળ કૌભાંડમાં દોષિતોને નહીં છોડાય

દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર સામે કડક કાર્યવાહી થશે : આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા અમદાવાદ અમદાવાદ જિલ્લાના ચાંગોદર વિસ્તારમાં સામે આવેલા પ્લાઝ્મા ભેળસેળ અને હેરાફેરીના કૌભાંડને રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે ગંભીરતાથી લીધું છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા સ્પષ્ટ જણાવ્યું છે કે દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વ્યક્તિ કે તત્વને બક્ષવામાં નહીં આવે…

ચમારડી સબ-સેન્ટર મામલે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાની કડક કાર્યવાહી

બાંધકામમાં બેદરકારી અને ગુણવત્તા સાથે ચેડાં સામે ‘ઝીરો ટોલરન્સ’નો સંદેશ; જવાબદાર એન્જિનિયરને શો-કોઝ નોટિસ ગાંધીનગર રાજ્ય સરકારના વિકાસકાર્યોમાં ગુણવત્તા અને પારદર્શિતાને લઈને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક વલણ અપનાવ્યું છે. અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ચમારડી ગામે નિર્માણાધીન આરોગ્ય સબ-સેન્ટરના બાંધકામમાં નબળી ગુણવત્તા અને બેદરકારીની ફરિયાદને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસ…